AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

શાહરૂખ ખાન માટે આજનો દિવસ રાહતનો છે કારણ કે તેના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. ઘણા દિવસોથી એક્ટર આર્યનને જામીન મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે આખરે આર્યનને જામીન મળી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:45 PM
Share
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હવે બધા આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હવે બધા આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

1 / 6
શાહરૂખના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી છે. આર્યનને જોવા બધા ત્યાં પહોંચી ગયા છે.

શાહરૂખના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી છે. આર્યનને જોવા બધા ત્યાં પહોંચી ગયા છે.

2 / 6
આર્યન કે શાહરૂખ ખાનને જોવા મીડિયા ફોટોગ્રાફર્સ પણ ત્યાં પહોંચ્યા છે.

આર્યન કે શાહરૂખ ખાનને જોવા મીડિયા ફોટોગ્રાફર્સ પણ ત્યાં પહોંચ્યા છે.

3 / 6
તમને જણાવી દઈએ કે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ આજે તે જેલમાંથી મુક્ત થશે નહીં.

તમને જણાવી દઈએ કે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ આજે તે જેલમાંથી મુક્ત થશે નહીં.

4 / 6
આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મીડિયાને જણાવ્યું કે વિગતવાર ઓર્ડર આવતીકાલે આવશે.

આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મીડિયાને જણાવ્યું કે વિગતવાર ઓર્ડર આવતીકાલે આવશે.

5 / 6
આર્યન આવતીકાલે અથવા શનિવારે જેલમાંથી પાછો આવી શકે છે.

આર્યન આવતીકાલે અથવા શનિવારે જેલમાંથી પાછો આવી શકે છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">