Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

શાહરૂખ ખાન માટે આજનો દિવસ રાહતનો છે કારણ કે તેના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. ઘણા દિવસોથી એક્ટર આર્યનને જામીન મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે આખરે આર્યનને જામીન મળી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:45 PM
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હવે બધા આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હવે બધા આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

1 / 6
શાહરૂખના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી છે. આર્યનને જોવા બધા ત્યાં પહોંચી ગયા છે.

શાહરૂખના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી છે. આર્યનને જોવા બધા ત્યાં પહોંચી ગયા છે.

2 / 6
આર્યન કે શાહરૂખ ખાનને જોવા મીડિયા ફોટોગ્રાફર્સ પણ ત્યાં પહોંચ્યા છે.

આર્યન કે શાહરૂખ ખાનને જોવા મીડિયા ફોટોગ્રાફર્સ પણ ત્યાં પહોંચ્યા છે.

3 / 6
તમને જણાવી દઈએ કે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ આજે તે જેલમાંથી મુક્ત થશે નહીં.

તમને જણાવી દઈએ કે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ આજે તે જેલમાંથી મુક્ત થશે નહીં.

4 / 6
આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મીડિયાને જણાવ્યું કે વિગતવાર ઓર્ડર આવતીકાલે આવશે.

આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મીડિયાને જણાવ્યું કે વિગતવાર ઓર્ડર આવતીકાલે આવશે.

5 / 6
આર્યન આવતીકાલે અથવા શનિવારે જેલમાંથી પાછો આવી શકે છે.

આર્યન આવતીકાલે અથવા શનિવારે જેલમાંથી પાછો આવી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">