AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: કિંગ ખાનનો બંગલો ચર્ચામાં: કેવી રીતે વિલા વિયેનાથી ‘મન્નત’માં થયો પરિવર્તિત, જાણો તેની સંપૂર્ણ વાત

Interesting fact about Mannat: અભિનેતા શાહરૂખ ખાનનું ઘર મન્નત ફરી એકવાર ચર્ચામાં છે. હવે મન્નતની બહાર જે નેમપ્લેટ લગાવવામાં આવી છે તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે, જે બહુ ઓછા લોકો જાણે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:25 AM
Share
અભિનેતા શાહરૂખ ખાનનું (Shahrukh Khan) ઘર 'મન્નત' ફરી એકવાર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ નેમપ્લેટ છે. હવે 'મન્નત'ની બહાર જે નેમપ્લેટ લગાવવામાં આવી છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે શનિવારે મન્નત ટ્વિટર (Twitter) પર ટ્રેન્ડ કરતી રહી છે. ફેન્સે તેની નવી તસવીરો શેયર કરી છે. ઘણા ચાહકોએ તસવીરોમાં જૂની નેમપ્લેટ (Mannat Nameplate) માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ થઈ નેમપ્લેટની વાત, પરંતુ મન્નત સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે. જે બહુ ઓછા લોકો જાણે છે. જાણો, આવી જ કેટલીક રસપ્રદ વાતો...

અભિનેતા શાહરૂખ ખાનનું (Shahrukh Khan) ઘર 'મન્નત' ફરી એકવાર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ નેમપ્લેટ છે. હવે 'મન્નત'ની બહાર જે નેમપ્લેટ લગાવવામાં આવી છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે શનિવારે મન્નત ટ્વિટર (Twitter) પર ટ્રેન્ડ કરતી રહી છે. ફેન્સે તેની નવી તસવીરો શેયર કરી છે. ઘણા ચાહકોએ તસવીરોમાં જૂની નેમપ્લેટ (Mannat Nameplate) માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ થઈ નેમપ્લેટની વાત, પરંતુ મન્નત સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે. જે બહુ ઓછા લોકો જાણે છે. જાણો, આવી જ કેટલીક રસપ્રદ વાતો...

1 / 5
શાહરૂખે મન્નતને કેમ ખરીદ્યો તેનું સાચું કારણ માત્ર તેની સુંદરતા નથી. કોસ્મોપોલિટનનો રિપોર્ટ કહે છે કે, શાહરૂખ હંમેશા પૂજા માટે સ્પેશિયલ પ્રાર્થના રૂમ બનાવવા માંગતો હતો. તે મુંબઈમાં કોઈ ખાસ જગ્યા પર ઘર બનાવવા માંગતો હતો. તેથી તેણે મન્નતને ખરીદી લીધો. ઘણા ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને કહ્યું છે કે, હું ગમે તેટલો તૂટ્યો હોય, હું બધું વેચી દઈશ, પણ મન્નત નહીં વેચું.

શાહરૂખે મન્નતને કેમ ખરીદ્યો તેનું સાચું કારણ માત્ર તેની સુંદરતા નથી. કોસ્મોપોલિટનનો રિપોર્ટ કહે છે કે, શાહરૂખ હંમેશા પૂજા માટે સ્પેશિયલ પ્રાર્થના રૂમ બનાવવા માંગતો હતો. તે મુંબઈમાં કોઈ ખાસ જગ્યા પર ઘર બનાવવા માંગતો હતો. તેથી તેણે મન્નતને ખરીદી લીધો. ઘણા ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને કહ્યું છે કે, હું ગમે તેટલો તૂટ્યો હોય, હું બધું વેચી દઈશ, પણ મન્નત નહીં વેચું.

2 / 5
શાહરૂખ ખાને મન્નત નથી બનાવી, પણ ગુજરાતી વ્યક્તિ નરીમાન દુબાશ પાસેથી ખરીદી છે. રિપોર્ટ અનુસાર, વર્તમાનમાં જ્યાં મન્નત છે ત્યાં ક્યારેક કિંગ ખાન ત્યાં પડોશમાં રહેતો હતો. ત્યારે મન્નતનું નામ વિલા વિયેના (Villa Vienna) હતું. શાહરૂખે મન્નતને જોઈને જ તેને ખરીદવાની પૂરી યોજના બનાવી હતી. ખૂબ વિચાર કર્યા પછી શાહરૂખ નરીમાનને મળ્યો અને મન્નતને ખરીદવાનો સોદો કર્યો.

શાહરૂખ ખાને મન્નત નથી બનાવી, પણ ગુજરાતી વ્યક્તિ નરીમાન દુબાશ પાસેથી ખરીદી છે. રિપોર્ટ અનુસાર, વર્તમાનમાં જ્યાં મન્નત છે ત્યાં ક્યારેક કિંગ ખાન ત્યાં પડોશમાં રહેતો હતો. ત્યારે મન્નતનું નામ વિલા વિયેના (Villa Vienna) હતું. શાહરૂખે મન્નતને જોઈને જ તેને ખરીદવાની પૂરી યોજના બનાવી હતી. ખૂબ વિચાર કર્યા પછી શાહરૂખ નરીમાનને મળ્યો અને મન્નતને ખરીદવાનો સોદો કર્યો.

3 / 5
હાઉસિંગ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને મન્નતને 2001માં લગભગ 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બંગલો 2,446 ચોરસ મીટર વિસ્તારમાં બનેલો છે. શાહરુખે તેને 2001માં ખરીદ્યું હશે, પરંતુ તેનું નામકરણ 2005માં બદલાયું. આ વર્ષે તેનું નામ વિલા વિયેનાથી બદલીને મન્નત કરવામાં આવ્યું. હાલમાં મન્નતની કિંમત 200 કરોડથી વધુ છે.

હાઉસિંગ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને મન્નતને 2001માં લગભગ 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બંગલો 2,446 ચોરસ મીટર વિસ્તારમાં બનેલો છે. શાહરુખે તેને 2001માં ખરીદ્યું હશે, પરંતુ તેનું નામકરણ 2005માં બદલાયું. આ વર્ષે તેનું નામ વિલા વિયેનાથી બદલીને મન્નત કરવામાં આવ્યું. હાલમાં મન્નતની કિંમત 200 કરોડથી વધુ છે.

4 / 5
મન્નત, બહારથી જેટલો વિશાળ લાગે છે, તેનાથી પણ વધારે ઇન્ટિરિયર સુંદર છે. જેને શાહરૂખની પત્ની અને પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. એટલું જ નહીં આ મન્નત સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત પણ છે. 'ડ્રીમ હોમ' પછી 'મન્નત' દરેક હાઉસ માટે રાખવામાં આવતું સૌથી કોમન નામ છે. મન્નતનું નામ દુનિયાભરના 10 ખાસ ઘરોમાં પણ સામેલ છે.

મન્નત, બહારથી જેટલો વિશાળ લાગે છે, તેનાથી પણ વધારે ઇન્ટિરિયર સુંદર છે. જેને શાહરૂખની પત્ની અને પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. એટલું જ નહીં આ મન્નત સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત પણ છે. 'ડ્રીમ હોમ' પછી 'મન્નત' દરેક હાઉસ માટે રાખવામાં આવતું સૌથી કોમન નામ છે. મન્નતનું નામ દુનિયાભરના 10 ખાસ ઘરોમાં પણ સામેલ છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">