AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami 2022: રામનવમીના દિવસે જરૂર કરો આ પ્રસિદ્ધ રામમંદિરના દર્શન

દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:32 PM
Share
દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આવો જાણીએ ભગવાન રામના કયા પ્રખ્યાત મંદિરની તમે મુલાકાત લઈ શકો છો.

દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આવો જાણીએ ભગવાન રામના કયા પ્રખ્યાત મંદિરની તમે મુલાકાત લઈ શકો છો.

1 / 5
રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ - રામ રાજા મંદિર ઓરછા, મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ મંદિરમાં શ્રી રામ ભગવાન અને રાજા બંને તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ રાજા રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક એવી પરંપરા છે જે તેને વધુ ખાસ બનાવે છે.

રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ - રામ રાજા મંદિર ઓરછા, મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ મંદિરમાં શ્રી રામ ભગવાન અને રાજા બંને તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ રાજા રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક એવી પરંપરા છે જે તેને વધુ ખાસ બનાવે છે.

2 / 5
કાલારામ મંદિર, નાસિક - કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ક્ષેત્રમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી સુંદર રામ મંદિરોમાંનું એક છે. તેમાં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ છે. ભગવાન રામની સાથે દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ છે. એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણજી 10માં વર્ષ પછી ગોદાવરી નદીના કિનારે રહેવા માટે પંચવટી આવ્યા હતા.

કાલારામ મંદિર, નાસિક - કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ક્ષેત્રમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી સુંદર રામ મંદિરોમાંનું એક છે. તેમાં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ છે. ભગવાન રામની સાથે દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ છે. એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણજી 10માં વર્ષ પછી ગોદાવરી નદીના કિનારે રહેવા માટે પંચવટી આવ્યા હતા.

3 / 5
અયોધ્યા રામ મંદિર, ઉત્તરપ્રદેશ - આ મંદિર ભગવાન રામના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. રામનું જન્મસ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના જમણા કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર શ્રી રામનો જન્મ થયો હતો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

અયોધ્યા રામ મંદિર, ઉત્તરપ્રદેશ - આ મંદિર ભગવાન રામના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. રામનું જન્મસ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના જમણા કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર શ્રી રામનો જન્મ થયો હતો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

4 / 5
રઘુનાથ મંદિર, જમ્મુ - આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર જમ્મુની મધ્યમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિરમાં ભક્તો 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન પણ કરી શકે છે. રઘુનાથ મંદિર પરિસરમાં 7 અન્ય મંદિરો પણ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે.

રઘુનાથ મંદિર, જમ્મુ - આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર જમ્મુની મધ્યમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિરમાં ભક્તો 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન પણ કરી શકે છે. રઘુનાથ મંદિર પરિસરમાં 7 અન્ય મંદિરો પણ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે.

5 / 5

 

 

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">