AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ: કિસાનપરા ચોકમાં કલર પેઈન્ટિંગના કલાકારની અદ્દભૂત કારીગરી, અયોધ્યા જેવુ જ આબેહુબ રામ મંદિરનું પેઈન્ટિંગ કર્યુ તૈયાર- જુઓ તસ્વીરો

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલ કિસાનપરા ચોકમાં કલર પેન્ટિંગના કલાકારે તેની કલાના કામણ પાથરતા અયોધ્યાના રામ મંદિર જેવુ જ રામ મંદિરનું આબેહુબ ચિત્ર કંડાર્યુ છે. આ કલર પેઈન્ટિંગને બે ચિત્રકારોએ તૈયાર કર્યુ છે. જે લોકો રામ મંદિર સુધી ન જઈ શકે તેમના માટે તેમણે રામમંદિરની પ્રતિકૃતિ સમાન ચિત્ર કંડાર્યુ છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 03, 2024 | 9:42 PM
Share
 અયોધ્યામાં બની રહેલા રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે ઘણા લોકો કે જેઓ અયોધ્યા માં રામમંદિર સુધી જઈ શકશે નહીં. ત્યારે રાજકોટમાં બે ચિત્રકારો કલર પેન્ટિંગ દ્વારા અયોધ્યા મંદિરની તસવીર તૈયાર કરી છે.

અયોધ્યામાં બની રહેલા રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે ઘણા લોકો કે જેઓ અયોધ્યા માં રામમંદિર સુધી જઈ શકશે નહીં. ત્યારે રાજકોટમાં બે ચિત્રકારો કલર પેન્ટિંગ દ્વારા અયોધ્યા મંદિરની તસવીર તૈયાર કરી છે.

1 / 6
આયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને અત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.અને શહેર અને ગામ માં અલગ અલગ સુશોભન કરવામાં આવી રહ્યા છે.

આયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને અત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.અને શહેર અને ગામ માં અલગ અલગ સુશોભન કરવામાં આવી રહ્યા છે.

2 / 6
આ કલર પેઈન્ટીંગ  બનાવતા 2 દિવસનો સમય લાગ્યો હતો. પેઈન્ટીંગને અત્યંત બારીકાથી અને ખૂબ ચોક્કસાઈપૂર્વક તૈયાર કરાયુ છે. જેથી શહેરીજનો આ પેઈન્ટીંગના માધ્યમથી સમજી પણ શકશે કે અયોધ્યામાં રામમંદિર કેવું હશે.

આ કલર પેઈન્ટીંગ બનાવતા 2 દિવસનો સમય લાગ્યો હતો. પેઈન્ટીંગને અત્યંત બારીકાથી અને ખૂબ ચોક્કસાઈપૂર્વક તૈયાર કરાયુ છે. જેથી શહેરીજનો આ પેઈન્ટીંગના માધ્યમથી સમજી પણ શકશે કે અયોધ્યામાં રામમંદિર કેવું હશે.

3 / 6
આદિત્ય ગ્રુપના વિક્રમભાઈ ઠાકરે કહ્યું કે તેઓ રાજકોટમાં અયોધ્યા મંદિરનું જેવું જ કલર પેન્ટીંગ બનાવશે.જેમાં તે અયોધ્યા રામમંદિરને સંપૂર્ણ રીતે દર્શાવશે.જેથી લોકો જાણી અને સમજી શકે કે આ મંદિરમાં શું-શું છે.

આદિત્ય ગ્રુપના વિક્રમભાઈ ઠાકરે કહ્યું કે તેઓ રાજકોટમાં અયોધ્યા મંદિરનું જેવું જ કલર પેન્ટીંગ બનાવશે.જેમાં તે અયોધ્યા રામમંદિરને સંપૂર્ણ રીતે દર્શાવશે.જેથી લોકો જાણી અને સમજી શકે કે આ મંદિરમાં શું-શું છે.

4 / 6
શહેર અને દેશભરમાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ અયોધ્યા રામમંદિર સુધી નહીં પહોંચી શકે. ત્યારે કલર પેઈન્ટીંગ દ્વારા તે અયોધ્યા મંદિર વિશે જાણી શકશે.

શહેર અને દેશભરમાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ અયોધ્યા રામમંદિર સુધી નહીં પહોંચી શકે. ત્યારે કલર પેઈન્ટીંગ દ્વારા તે અયોધ્યા મંદિર વિશે જાણી શકશે.

5 / 6
અયોધ્યા રામમંદિર સુધી ઘણા લોકો નહીં પહોંચી શકે લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉભા થશે આ રામમંદિર કેવુ હશે આ રામમંદિરમાં કેવી સુવિધા હશે.ત્યાકે આ ચિત્રના માધ્યમથી લોકોને અયોધ્યા રામમંદિર વિશે સંપૂર્ણ માહિતીગાર કરી શકાય.

અયોધ્યા રામમંદિર સુધી ઘણા લોકો નહીં પહોંચી શકે લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉભા થશે આ રામમંદિર કેવુ હશે આ રામમંદિરમાં કેવી સુવિધા હશે.ત્યાકે આ ચિત્રના માધ્યમથી લોકોને અયોધ્યા રામમંદિર વિશે સંપૂર્ણ માહિતીગાર કરી શકાય.

6 / 6
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">