Plant In Pot : કિચન ગાર્ડમાં ઉગાડો ભીંડાનો છોડ, આ ટીપ્સથી ઓછા ખર્ચમાં થશે તૈયાર, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ત્યારે ભીંડાનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Jul 13, 2024 | 4:49 PM
ભીંડાનું શાક બાળકોની સાથે પુખ્ત વયના લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તમે તેને તમારા કિચન ગાર્ડનમાં પણ સરળતાથી ઉગાડી શકો છો. આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવીશું. જેનો ઉપયોગ કરી તમે તમારા ઘરના કિચન ગાર્ડનમાં ઓછા પૈસામાં ભીંડાનો છોડ ઉગાડી શકો છો.

ભીંડાનું શાક બાળકોની સાથે પુખ્ત વયના લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તમે તેને તમારા કિચન ગાર્ડનમાં પણ સરળતાથી ઉગાડી શકો છો. આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવીશું. જેનો ઉપયોગ કરી તમે તમારા ઘરના કિચન ગાર્ડનમાં ઓછા પૈસામાં ભીંડાનો છોડ ઉગાડી શકો છો.

1 / 5
ત્યારબાદ  ભીંડાના બીજને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ મુકો. આ સમયે ધ્યાન રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.ભીંડાનો છોડને દિવસમાં બે વાર પાણી આપો, પરંતુ ધ્યાનમાં રાખો કે જમીનમાં વધુ ભેજ ન હોવો જોઈએ.

ત્યારબાદ ભીંડાના બીજને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ મુકો. આ સમયે ધ્યાન રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.ભીંડાનો છોડને દિવસમાં બે વાર પાણી આપો, પરંતુ ધ્યાનમાં રાખો કે જમીનમાં વધુ ભેજ ન હોવો જોઈએ.

2 / 5
કોઈ પણ છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ જરુરી છે. તો ધ્યાન રાખો કે ભીંડાના છોડને પૂરતો સૂર્ય પ્રકાશ મળે. ભીંડાનો છોડ બીજ વાવ્યા પછી 45 થી 50 દિવસમાં તૈયાર થાય છે.

કોઈ પણ છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ જરુરી છે. તો ધ્યાન રાખો કે ભીંડાના છોડને પૂરતો સૂર્ય પ્રકાશ મળે. ભીંડાનો છોડ બીજ વાવ્યા પછી 45 થી 50 દિવસમાં તૈયાર થાય છે.

3 / 5
ભીંડાનો છોડ પર જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. અથવા તમે છોડ પર  લીમડાના તેલનો છંટકાવ કરો. ભીંડાનો છોડમાં માત્ર જૈવિક ખાતરનો ઉપયોગ કરો અને 20 થી 25 દિવસના અંતરે છોડમાં ખાતર નાખો.

ભીંડાનો છોડ પર જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. અથવા તમે છોડ પર લીમડાના તેલનો છંટકાવ કરો. ભીંડાનો છોડમાં માત્ર જૈવિક ખાતરનો ઉપયોગ કરો અને 20 થી 25 દિવસના અંતરે છોડમાં ખાતર નાખો.

4 / 5
ઘરે ભીંડાનો છોડ ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો. ત્યારબાદ તેમાં માટીમાં છાણિયુ ખાતર અને કોકો પીટ મિક્સ કરીને ભરો.

ઘરે ભીંડાનો છોડ ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો. ત્યારબાદ તેમાં માટીમાં છાણિયુ ખાતર અને કોકો પીટ મિક્સ કરીને ભરો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">