AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In pot : રીંગણનો ગરમા ગરમ ઓળો બનાવવા આજે કૂંડામાં ઉગાડો રીંગણનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તેમજ તાજા રીંગણનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓ બનાવીને મજામાણી શકીએ છીએ.

| Updated on: Aug 06, 2024 | 4:33 PM
Share
રીંગણનો છોડ ઉગાડવા માટે બીજ, કૂંડુ, પોટીંગ માટે 60% રેતી, 20% માટી અને 20% છાણિયું ખાતરની જરુર પડશે. જો તમે આસપાસની નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ પણ લાવી શકો છો.

રીંગણનો છોડ ઉગાડવા માટે બીજ, કૂંડુ, પોટીંગ માટે 60% રેતી, 20% માટી અને 20% છાણિયું ખાતરની જરુર પડશે. જો તમે આસપાસની નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ પણ લાવી શકો છો.

1 / 5
રીંગણનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.તેમાં રેતી, માટી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ રીંગણના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો અને તેના પર માટી ઢાંકી દો.

રીંગણનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.તેમાં રેતી, માટી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ રીંગણના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો અને તેના પર માટી ઢાંકી દો.

2 / 5
હવે આ છોડને નિયમિત જરુરિયાત અનુસાર પાણી પીવડાવો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.  તેમજ સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

હવે આ છોડને નિયમિત જરુરિયાત અનુસાર પાણી પીવડાવો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય. તેમજ સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

3 / 5
30 થી 35 દિવસમાં કૂંડામાં રહેલો છોડ મોટો થઈ જાય છે. તમે ઈચ્છો તો આ છોડને મોટા કૂંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તેમજ છોડ પર જંતુનાશક દવાનો સ્પ્રેનો છંટકાવ કરો.

30 થી 35 દિવસમાં કૂંડામાં રહેલો છોડ મોટો થઈ જાય છે. તમે ઈચ્છો તો આ છોડને મોટા કૂંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તેમજ છોડ પર જંતુનાશક દવાનો સ્પ્રેનો છંટકાવ કરો.

4 / 5
હવે થોડાક જ મહિનામાં છોડ પર રીંગણ આવવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

હવે થોડાક જ મહિનામાં છોડ પર રીંગણ આવવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">