Plant In pot : રીંગણનો ગરમા ગરમ ઓળો બનાવવા આજે કૂંડામાં ઉગાડો રીંગણનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તેમજ તાજા રીંગણનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓ બનાવીને મજામાણી શકીએ છીએ.

| Updated on: Aug 06, 2024 | 4:33 PM
રીંગણનો છોડ ઉગાડવા માટે બીજ, કૂંડુ, પોટીંગ માટે 60% રેતી, 20% માટી અને 20% છાણિયું ખાતરની જરુર પડશે. જો તમે આસપાસની નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ પણ લાવી શકો છો.

રીંગણનો છોડ ઉગાડવા માટે બીજ, કૂંડુ, પોટીંગ માટે 60% રેતી, 20% માટી અને 20% છાણિયું ખાતરની જરુર પડશે. જો તમે આસપાસની નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ પણ લાવી શકો છો.

1 / 5
રીંગણનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.તેમાં રેતી, માટી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ રીંગણના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો અને તેના પર માટી ઢાંકી દો.

રીંગણનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.તેમાં રેતી, માટી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ રીંગણના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો અને તેના પર માટી ઢાંકી દો.

2 / 5
હવે આ છોડને નિયમિત જરુરિયાત અનુસાર પાણી પીવડાવો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.  તેમજ સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

હવે આ છોડને નિયમિત જરુરિયાત અનુસાર પાણી પીવડાવો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય. તેમજ સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

3 / 5
30 થી 35 દિવસમાં કૂંડામાં રહેલો છોડ મોટો થઈ જાય છે. તમે ઈચ્છો તો આ છોડને મોટા કૂંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તેમજ છોડ પર જંતુનાશક દવાનો સ્પ્રેનો છંટકાવ કરો.

30 થી 35 દિવસમાં કૂંડામાં રહેલો છોડ મોટો થઈ જાય છે. તમે ઈચ્છો તો આ છોડને મોટા કૂંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તેમજ છોડ પર જંતુનાશક દવાનો સ્પ્રેનો છંટકાવ કરો.

4 / 5
હવે થોડાક જ મહિનામાં છોડ પર રીંગણ આવવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

હવે થોડાક જ મહિનામાં છોડ પર રીંગણ આવવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">