AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપ્ટેમ્બરમાં આ 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, થશે મોટો ધનલાભ ! જાણી લો

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે પિતૃ પક્ષ દરમિયાન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને જોવા મળશે, જેના પરિણામે કેટલીક રાશિઓ માટે શુભ સમયની શરૂઆત થઈ શકે છે.

| Updated on: Jul 28, 2025 | 4:54 PM
Share
વૈદિક કેલેન્ડર મુજબ, ગ્રહણો સમયાંતરે થઈ રહ્યા હોય છે, જેનો પ્રભાવ વ્યક્તિગત જીવન સાથે સાથે વૈશ્વિક ઘટનાઓ પર પણ જોઈ શકાય છે. આવું જ કંઈક આ વર્ષે પણ થવાનું છે.  જ્યાં પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ અને 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ બનવાનું છે.  (Credits: - Canva)

વૈદિક કેલેન્ડર મુજબ, ગ્રહણો સમયાંતરે થઈ રહ્યા હોય છે, જેનો પ્રભાવ વ્યક્તિગત જીવન સાથે સાથે વૈશ્વિક ઘટનાઓ પર પણ જોઈ શકાય છે. આવું જ કંઈક આ વર્ષે પણ થવાનું છે. જ્યાં પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ અને 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ બનવાનું છે. (Credits: - Canva)

1 / 6
આ બે ગ્રહણો કેટલાક રાશિજાતકો માટે શુભફળદાયી સાબિત થઈ શકે છે.આવકમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન અને ભાગ્યના દરવાજા ખુલવાની શક્યતા રહેલી છે. તો ચાલો જોઈએ કે કઈ રાશિઓ માટે આ સમય વિશેષ લાભદાયક રહેશે.

આ બે ગ્રહણો કેટલાક રાશિજાતકો માટે શુભફળદાયી સાબિત થઈ શકે છે.આવકમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન અને ભાગ્યના દરવાજા ખુલવાની શક્યતા રહેલી છે. તો ચાલો જોઈએ કે કઈ રાશિઓ માટે આ સમય વિશેષ લાભદાયક રહેશે.

2 / 6
સૂર્ય અને ચંદ્રગ્રહણ કુંભ રાશિ પર હકારાત્મક અસર પડી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થવાની સાથે નવો આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ શકે છે. નવી વ્યવસાયિક તકો,  સ્નેહી સંબંધો અથવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ દ્વારા નાણાકીય લાભ મળવાની શક્યતા રહેશે. તમારી લોકપ્રિયતા વધી શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની શક્યતા રહેશે. સામાજિક રીતે પણ તમે વધુ મજબૂત બની શકો છો,અને તમારા વિરોધીઓ પાછળ હટી જશે. કાર્યશૈલીમાં સુધારો થવાથી માન-સન્માન અને સારા પરિણામોની શક્યતા રહેશે.

સૂર્ય અને ચંદ્રગ્રહણ કુંભ રાશિ પર હકારાત્મક અસર પડી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થવાની સાથે નવો આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ શકે છે. નવી વ્યવસાયિક તકો, સ્નેહી સંબંધો અથવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ દ્વારા નાણાકીય લાભ મળવાની શક્યતા રહેશે. તમારી લોકપ્રિયતા વધી શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની શક્યતા રહેશે. સામાજિક રીતે પણ તમે વધુ મજબૂત બની શકો છો,અને તમારા વિરોધીઓ પાછળ હટી જશે. કાર્યશૈલીમાં સુધારો થવાથી માન-સન્માન અને સારા પરિણામોની શક્યતા રહેશે.

3 / 6
સૂર્ય અને ચંદ્રગ્રહણનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયમાં કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે મહત્વપૂર્ણ વધઘટ જોવા મળી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લાભદાયી થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી અનપેક્ષિત નફો મળવાની શક્યતા રહેશે. રિયલ એસ્ટેટ અથવા અન્ય સંપત્તિમાંથી આવકના સ્ત્રોત ખૂલવા તરફ સંકેત છે. આ અવધિ દરમિયાન તમે બચત કરવાની દૃઢતા દાખવી શકો છો.નોકરીમાં રહેલા જાતકોને ઉન્નતિ અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. સાથે જ, તમે જે યોજનાઓને ધ્યાને લઈ અમલમાં લાવશો તેમાં સફળતા મળવાની શકયતા રહેશે.

સૂર્ય અને ચંદ્રગ્રહણનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયમાં કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે મહત્વપૂર્ણ વધઘટ જોવા મળી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લાભદાયી થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી અનપેક્ષિત નફો મળવાની શક્યતા રહેશે. રિયલ એસ્ટેટ અથવા અન્ય સંપત્તિમાંથી આવકના સ્ત્રોત ખૂલવા તરફ સંકેત છે. આ અવધિ દરમિયાન તમે બચત કરવાની દૃઢતા દાખવી શકો છો.નોકરીમાં રહેલા જાતકોને ઉન્નતિ અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. સાથે જ, તમે જે યોજનાઓને ધ્યાને લઈ અમલમાં લાવશો તેમાં સફળતા મળવાની શકયતા રહેશે.

4 / 6
સૂર્ય અને ચંદ્રગ્રહણનો સમય કર્ક રાશિ માટે શુભ પરિણામો લાવી શકે છે. આ દોરાન તમે નાણાકીય રીતે લાભ થવાની તકો ઊભી થઈ શકે છે. જૂના રોકાણો ફળ આપશે અથવા કોઈ નવી આવકની તક પ્રાપ્ત થશે.વ્યવસાય અને નોકરી ક્ષેત્રે તમારી સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદદાયક ઘટના બની શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણક્ષેત્રે સફળતાપૂર્વક પસાર થઈ શકે છે. સાથે જ, કેટલાક માટે ઈચ્છિત પરિણામો મળવાની શક્યતા પણ રહેશે. કાયદેસર વિષયોમાં પણ તમે તમારા પક્ષે નિર્ણય મળવાની આશા રાખી શકો છો, જે કારકિર્દીને નવી દિશા આપી શકે છે.

સૂર્ય અને ચંદ્રગ્રહણનો સમય કર્ક રાશિ માટે શુભ પરિણામો લાવી શકે છે. આ દોરાન તમે નાણાકીય રીતે લાભ થવાની તકો ઊભી થઈ શકે છે. જૂના રોકાણો ફળ આપશે અથવા કોઈ નવી આવકની તક પ્રાપ્ત થશે.વ્યવસાય અને નોકરી ક્ષેત્રે તમારી સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદદાયક ઘટના બની શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણક્ષેત્રે સફળતાપૂર્વક પસાર થઈ શકે છે. સાથે જ, કેટલાક માટે ઈચ્છિત પરિણામો મળવાની શક્યતા પણ રહેશે. કાયદેસર વિષયોમાં પણ તમે તમારા પક્ષે નિર્ણય મળવાની આશા રાખી શકો છો, જે કારકિર્દીને નવી દિશા આપી શકે છે.

5 / 6
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Canva)

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">