AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care Tips: નાના બાળકોને શરદી થતા માતા-પિતા થઈ જાય છે પરેશાન, આ ટીપ્સને અપનાવવાથી બાળકોને મળશે શરદીમાં રાહત

શિયાળામાં અને વાતાવરણમાં થતા થોડા પણ ફેરફારની અસર નાના બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે. નાના બાળકને જલ્દી જ શરદી અને ઉધરસ થઈ જાય છે. આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, જો કે કેટલીક સરળ ઘરેલુ ટીપ્સને અનુસરીને તમે બાળકોને શરદીમાં રાહત આપી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:21 AM
Share
નેબ્યુલાઇઝર: જો બાળકને શરદીની સાથે ઉધરસ હોય, તો ડૉક્ટરની સલાહ પર તેને નેબ્યુલાઇઝર વડે શ્વાસ લેવડાવો. તજજ્ઞોના મતે, જે દવા શ્વાસમાં લેવામાં આવે છે તે છાતીમાં જમા થયેલ કફને દૂર કરે છે.

નેબ્યુલાઇઝર: જો બાળકને શરદીની સાથે ઉધરસ હોય, તો ડૉક્ટરની સલાહ પર તેને નેબ્યુલાઇઝર વડે શ્વાસ લેવડાવો. તજજ્ઞોના મતે, જે દવા શ્વાસમાં લેવામાં આવે છે તે છાતીમાં જમા થયેલ કફને દૂર કરે છે.

1 / 5
સ્ટીમ આપો: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ટીમ આપવાની પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. જો તમારું બાળક નાનું છે અને સ્ટીમ આપી શકાતું નથી, તો બાળકને રૂમમાં લઈ જાઓ અને સ્ટીમર ચાલુ કરો. આ પદ્ધતિ અસરકારક પણ સાબિત થઈ શકે છે.

સ્ટીમ આપો: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ટીમ આપવાની પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. જો તમારું બાળક નાનું છે અને સ્ટીમ આપી શકાતું નથી, તો બાળકને રૂમમાં લઈ જાઓ અને સ્ટીમર ચાલુ કરો. આ પદ્ધતિ અસરકારક પણ સાબિત થઈ શકે છે.

2 / 5
વધુ ઊંઘ લેવા દો: જ્યારે બાળકને શરદી થઇ હોય ત્યારે માતાપિતા વારંવાર બાળકને ખવડાવવાનો પ્રયાસ કરતા હોય છે. જેના માટે ઊંઘમાંથી પણ જગાડી પણ દે છે. આવુ બિલકુલ ન કરવું જોઈએ. બાળક જેટલો લાંબો સમય ઊંઘ લેશે તેટલો જલ્દી તે સ્વસ્થ થઈ જશે.

વધુ ઊંઘ લેવા દો: જ્યારે બાળકને શરદી થઇ હોય ત્યારે માતાપિતા વારંવાર બાળકને ખવડાવવાનો પ્રયાસ કરતા હોય છે. જેના માટે ઊંઘમાંથી પણ જગાડી પણ દે છે. આવુ બિલકુલ ન કરવું જોઈએ. બાળક જેટલો લાંબો સમય ઊંઘ લેશે તેટલો જલ્દી તે સ્વસ્થ થઈ જશે.

3 / 5
હુંફાળું પાણી: હુંફાળું પાણી પીવડાવવાથી બાળકની છાતીમાં જામેલા કફને પણ સાફ કરી શકાય છે. બાળકને ગરમ પાણી આપો, પરંતુ ધ્યાન રાખો કે તે વધારે ગરમ ન હોવું જોઈએ. જો તે ખૂબ ગરમ હોય તો બાળકનું મોં પણ બળી શકે છે.

હુંફાળું પાણી: હુંફાળું પાણી પીવડાવવાથી બાળકની છાતીમાં જામેલા કફને પણ સાફ કરી શકાય છે. બાળકને ગરમ પાણી આપો, પરંતુ ધ્યાન રાખો કે તે વધારે ગરમ ન હોવું જોઈએ. જો તે ખૂબ ગરમ હોય તો બાળકનું મોં પણ બળી શકે છે.

4 / 5
સૂપ: જો તમારું બાળક એક વર્ષથી મોટુ છે, તો તેની શરદી દૂર કરવા માટે દિવસમાં એક વખત સૂપ આપો. સૂપ શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં મદદ કરશે. જો તમે બાળકને નોન-વેજ ખવડાવો છો, તો તેને ચિકન સૂપ ચોક્કસ આપો.

સૂપ: જો તમારું બાળક એક વર્ષથી મોટુ છે, તો તેની શરદી દૂર કરવા માટે દિવસમાં એક વખત સૂપ આપો. સૂપ શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં મદદ કરશે. જો તમે બાળકને નોન-વેજ ખવડાવો છો, તો તેને ચિકન સૂપ ચોક્કસ આપો.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">