Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજન દાદાનો વિશેષ શણગાર, ભક્તોએ કર્યા વૈદિક ગ્રંથોના દર્શન

દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: Dec 30, 2023 | 5:27 PM
 શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પવિત્ર ધનુર્માસ-શનિવાર નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ-શનિવાર નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

1 / 5
કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  ધનુર્માસ  અંતર્ગત 30 ડિસેમ્બરના રોજ શાનદાર શણગાર કરવામાં આવ્યો હતો.

કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત 30 ડિસેમ્બરના રોજ શાનદાર શણગાર કરવામાં આવ્યો હતો.

2 / 5
 દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવવામાં આવ્યા હતા.

દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવવામાં આવ્યા હતા.

3 / 5
સવારે 5:30 કલાકે  મંગળા આરતી તથા સવારે  7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં  સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે  શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

4 / 5
 હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

5 / 5
Follow Us:
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">