AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કામની વાત: મોબાઈલ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ કેટલી રાખવી જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાંતો

ઘણી લાંબો સમય મોબાઈલ વાપરતા લોકોને આંખો અને માથું દૂખવા લાગે છે, તેમજ આંખોમાં બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યા થાય ત્યારે તેની પાછળનું કારણ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 5:26 PM
Share
આજકાલ દરેક વ્યક્તિ પોતાનો અડધાથી વધુ સમય સ્માર્ટફોન પર વિતાવે છે. કારણ કે મોટા ભાગનું કામ ઓનલાઈન થવા લાગ્યું છે. અભ્યાસ, ખરીદી કે મનોરંજન બધું જ સ્માર્ટફોન દ્વારા થઈ રહ્યું છે. લોકો પણ દિવસભર સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. તેમજ મોટાભાગે હવે મોબાઈલ લોકો માટે ટાઈમપાસનું માધ્યમ બની ગયું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

આજકાલ દરેક વ્યક્તિ પોતાનો અડધાથી વધુ સમય સ્માર્ટફોન પર વિતાવે છે. કારણ કે મોટા ભાગનું કામ ઓનલાઈન થવા લાગ્યું છે. અભ્યાસ, ખરીદી કે મનોરંજન બધું જ સ્માર્ટફોન દ્વારા થઈ રહ્યું છે. લોકો પણ દિવસભર સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. તેમજ મોટાભાગે હવે મોબાઈલ લોકો માટે ટાઈમપાસનું માધ્યમ બની ગયું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

1 / 6
ઘણો લાંબો સમય મોબાઈલ વાપરતા લોકોને આંખો અને માથું દૂખવા લાગે છે તેમજ આંખોમાં બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યા થાય ત્યારે તેની પાછળનું કારણ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ છે. ફોનની બ્રાઇટનેસ સીધી આપણી આંખોને અસર કરે છે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

ઘણો લાંબો સમય મોબાઈલ વાપરતા લોકોને આંખો અને માથું દૂખવા લાગે છે તેમજ આંખોમાં બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યા થાય ત્યારે તેની પાછળનું કારણ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ છે. ફોનની બ્રાઇટનેસ સીધી આપણી આંખોને અસર કરે છે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

2 / 6
લેપટોપની સામે અથવા ફોનની સામે આપણે માટાભાગનો સમય પસારીએ છીએ. દેખીતી રીતે આ આંખો પર તાણ લાવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ફોનની બ્રાઈટનેસ કેટલી હોવી જોઈએ જેથી આંખો પર કોઈ દબાણ ન આવે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

લેપટોપની સામે અથવા ફોનની સામે આપણે માટાભાગનો સમય પસારીએ છીએ. દેખીતી રીતે આ આંખો પર તાણ લાવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ફોનની બ્રાઈટનેસ કેટલી હોવી જોઈએ જેથી આંખો પર કોઈ દબાણ ન આવે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

3 / 6
ઘણા લોકો માને છે કે તેને ઓછામાં ઓછું રાખવું જોઈએ કારણ કે તેનાથી આંખો પર ઓછું દબાણ આવે છે. તો ઘણા લોકો માને છે કે તેને વધારવી જોઈએ જેથી સ્ક્રીન પર કંઈક લખેલું જોવા માટે આંખો પર વધુ દબાણ ન આવે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

ઘણા લોકો માને છે કે તેને ઓછામાં ઓછું રાખવું જોઈએ કારણ કે તેનાથી આંખો પર ઓછું દબાણ આવે છે. તો ઘણા લોકો માને છે કે તેને વધારવી જોઈએ જેથી સ્ક્રીન પર કંઈક લખેલું જોવા માટે આંખો પર વધુ દબાણ ન આવે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

4 / 6
ત્યારે આ અંગે નિષ્ણાતો કહે છે કે ફોનની બ્રાઈટનેસની  કોઈ સેટ પેટર્ન નથી. ખૂબ જ ઓછી બ્રાઈટનેસને કારણે તમારે કઈ પણ લખેલુ વાચવામાં ઘણું દબાણ આવે છે તો વધુ પડતી બ્રાઈટનેસ તમારી આંખોમાં પાણી નીકળવા અને બળતરા જેવી સમસ્યા કરી શકે છે. તે જ સમયે, રાત્રે 50 ટકાથી વધુ તેજને કારણે આંખોમાં સમસ્યા થતી હોય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

ત્યારે આ અંગે નિષ્ણાતો કહે છે કે ફોનની બ્રાઈટનેસની કોઈ સેટ પેટર્ન નથી. ખૂબ જ ઓછી બ્રાઈટનેસને કારણે તમારે કઈ પણ લખેલુ વાચવામાં ઘણું દબાણ આવે છે તો વધુ પડતી બ્રાઈટનેસ તમારી આંખોમાં પાણી નીકળવા અને બળતરા જેવી સમસ્યા કરી શકે છે. તે જ સમયે, રાત્રે 50 ટકાથી વધુ તેજને કારણે આંખોમાં સમસ્યા થતી હોય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

5 / 6
જો કે, એક નાની વાતનું ધ્યાન રાખવાથી આંખોને ફોનની બ્રાઈટનેસથી પરેશાન થવાથી બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસના પ્રકાશના પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે જો તમે બહાર જતા હોવ તો ફોનની બ્રાઈટનેસ વધારવી. તે જ સમયે, જો રાત્રે અંધારામાં હોય તો તે મુજબ ઘટાડી દેવી જેનાથી આંખોને કોઈ પણ પ્રકારનું દબાણ આવશે નહીં. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

જો કે, એક નાની વાતનું ધ્યાન રાખવાથી આંખોને ફોનની બ્રાઈટનેસથી પરેશાન થવાથી બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસના પ્રકાશના પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે જો તમે બહાર જતા હોવ તો ફોનની બ્રાઈટનેસ વધારવી. તે જ સમયે, જો રાત્રે અંધારામાં હોય તો તે મુજબ ઘટાડી દેવી જેનાથી આંખોને કોઈ પણ પ્રકારનું દબાણ આવશે નહીં. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

6 / 6
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">