AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો સૌથી નાનો જિલ્લો, જે એટલો નાનો છે કે ચાલીને જ આખો જિલ્લો ફરી લેશો

ભારત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છ. અહીં દરેક રાજ્ય જિલ્લામાં વહેંચાયેલુ છે. દરેક જિલ્લાની તેની અલગ ઓળખ છે. સંસ્કૃતિ અને મહત્વ છે. ક્યાંક ઉદ્યોગ, ક્યાંક પ્રવાસન તો કોઈ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

| Updated on: Aug 12, 2025 | 6:53 PM
Share
ભારત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છ. અહીં દરેક રાજ્ય જિલ્લામાં વહેંચાયેલુ છે. દરેક જિલ્લાની તેની અલગ ઓળખ છે. સંસ્કૃતિ અને મહત્વ છે. ક્યાંક ઉદ્યોગ, ક્યાંક પ્રવાસન તો કોઈ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

ભારત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છ. અહીં દરેક રાજ્ય જિલ્લામાં વહેંચાયેલુ છે. દરેક જિલ્લાની તેની અલગ ઓળખ છે. સંસ્કૃતિ અને મહત્વ છે. ક્યાંક ઉદ્યોગ, ક્યાંક પ્રવાસન તો કોઈ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

1 / 8
દેશમાં 797 જિલ્લા છે પરંતુ તેમાંથી એક જિલ્લો એવો છે જે બાકીના તમામ જિલ્લાથી નાનો છે. અહીંનુ ક્ષેત્રફળ એટલુ નાનું છે કે તમે એક છેડેથી બીજા છેડે ચાલીને પણ જઈ શકશો.

દેશમાં 797 જિલ્લા છે પરંતુ તેમાંથી એક જિલ્લો એવો છે જે બાકીના તમામ જિલ્લાથી નાનો છે. અહીંનુ ક્ષેત્રફળ એટલુ નાનું છે કે તમે એક છેડેથી બીજા છેડે ચાલીને પણ જઈ શકશો.

2 / 8
માહે પુડ્ડુચેરીનો એક એવો જિલ્લો છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ એ સમગ્ર ભારતનો સૌથી નાનો જિલ્લો ગણાય છે. તેનુ ક્ષેત્રફળ માત્ર 9 વર્ગ કિલોમીટર છે.

માહે પુડ્ડુચેરીનો એક એવો જિલ્લો છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ એ સમગ્ર ભારતનો સૌથી નાનો જિલ્લો ગણાય છે. તેનુ ક્ષેત્રફળ માત્ર 9 વર્ગ કિલોમીટર છે.

3 / 8
માહે જિલ્લાની એક તરફ અરબ સાગર આવેલ છે. જ્યારે બીજી તરફ તે કેરળ રાજ્યથી ઘેરાયેલો છે. આથી જ અહીંનુ વાતાવરણ, ખાનપાન, અને બોલીમાં કેરળનો પ્રભાવ સ્પષ્ટપણે ઝલકે છે.

માહે જિલ્લાની એક તરફ અરબ સાગર આવેલ છે. જ્યારે બીજી તરફ તે કેરળ રાજ્યથી ઘેરાયેલો છે. આથી જ અહીંનુ વાતાવરણ, ખાનપાન, અને બોલીમાં કેરળનો પ્રભાવ સ્પષ્ટપણે ઝલકે છે.

4 / 8
માહે પુડ્ડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશનો એક ભાગ છે. પુડ્ડુચેરીના બાકીના તમામ હિસ્સાઓ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા છે અને માહેની ભૂગોળ અન્ય પુડ્ડુચેરીના ભાગોથી ઘણી જૂદી છે.

માહે પુડ્ડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશનો એક ભાગ છે. પુડ્ડુચેરીના બાકીના તમામ હિસ્સાઓ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા છે અને માહેની ભૂગોળ અન્ય પુડ્ડુચેરીના ભાગોથી ઘણી જૂદી છે.

5 / 8
માહે જિલ્લાને 'French City of India' પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાંની ઈમારતો અને માર્ગો ફ્રાંસની વાસ્તુકલાના નિયમોને આધારે બનાવવામાં આવી છે. અહીંની ડિઝાઈનમાં વસાહતી શૈલી  (colonial style) સ્પષ્ટપણે જોવા મળે છે.

માહે જિલ્લાને 'French City of India' પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાંની ઈમારતો અને માર્ગો ફ્રાંસની વાસ્તુકલાના નિયમોને આધારે બનાવવામાં આવી છે. અહીંની ડિઝાઈનમાં વસાહતી શૈલી (colonial style) સ્પષ્ટપણે જોવા મળે છે.

6 / 8
માહેમાં લોકો મલયાલમની સાથેસાથે ફ્રાસીસી ભાષા પણ બોલે છે. અહીં ભારતીય અને ફ્રાંસની સંસ્કૃતિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જે તેને અનોખો બનાવે છે.

માહેમાં લોકો મલયાલમની સાથેસાથે ફ્રાસીસી ભાષા પણ બોલે છે. અહીં ભારતીય અને ફ્રાંસની સંસ્કૃતિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જે તેને અનોખો બનાવે છે.

7 / 8
માહે ભલે એક નાનકડો જિલ્લો હોય પરંતુ અહીં રહેનારા લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન  જેવી તમામ જરૂરી સુવિધાઓ હોય છે. અહીંનું શાંત વાતાવરણ, ફ્રાસની ઈમારતો અને સમુદ્રનો નજારો તેને આકર્ષક બનાવે છે.

માહે ભલે એક નાનકડો જિલ્લો હોય પરંતુ અહીં રહેનારા લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ હોય છે. અહીંનું શાંત વાતાવરણ, ફ્રાસની ઈમારતો અને સમુદ્રનો નજારો તેને આકર્ષક બનાવે છે.

8 / 8

બ્લેઝર અને કોટમાં શું તફાવત છે? 100 માંથી 99 લોકોને નથી હોતી ખબર અને થઈ જાય છે કન્ફ્યુઝ!

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">