AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Purnima 2024: ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ, સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય

Kartik Purnima 2024 : દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

| Updated on: Nov 08, 2024 | 5:07 PM
Share
 હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે.

હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે.

1 / 5
 આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળ મળે છે.

આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળ મળે છે.

2 / 5
વૈદિક કેલેન્ડર મુજબ કારતક મહિનાની પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 6.19 કલાકે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

વૈદિક કેલેન્ડર મુજબ કારતક મહિનાની પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 6.19 કલાકે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

3 / 5
કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 4.58 થી 5.51 સુધીનો રહેશે. તેમજ આ દિવસે ચંદ્રોદય સાંજે 4.51 કલાકે થશે.

કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 4.58 થી 5.51 સુધીનો રહેશે. તેમજ આ દિવસે ચંદ્રોદય સાંજે 4.51 કલાકે થશે.

4 / 5
પંચાંગ અનુસાર દેવ દિવાળી પર પ્રદોષ કાલ મુહૂર્ત 15 નવેમ્બરે સાંજે 5.10 થી 7.47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય 2 કલાક 37 મિનિટનો રહેશે.

પંચાંગ અનુસાર દેવ દિવાળી પર પ્રદોષ કાલ મુહૂર્ત 15 નવેમ્બરે સાંજે 5.10 થી 7.47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય 2 કલાક 37 મિનિટનો રહેશે.

5 / 5
Follow Us
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
g clip-path="url(#clip0_868_265)">