AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Purnima 2024: ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ, સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય

Kartik Purnima 2024 : દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

| Updated on: Nov 08, 2024 | 5:07 PM
Share
 હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે.

હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે.

1 / 5
 આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળ મળે છે.

આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળ મળે છે.

2 / 5
વૈદિક કેલેન્ડર મુજબ કારતક મહિનાની પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 6.19 કલાકે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

વૈદિક કેલેન્ડર મુજબ કારતક મહિનાની પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 6.19 કલાકે શરૂ થશે. પૂર્ણિમા તિથિ 16 નવેમ્બરના રોજ સવારે 2:58 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

3 / 5
કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 4.58 થી 5.51 સુધીનો રહેશે. તેમજ આ દિવસે ચંદ્રોદય સાંજે 4.51 કલાકે થશે.

કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 4.58 થી 5.51 સુધીનો રહેશે. તેમજ આ દિવસે ચંદ્રોદય સાંજે 4.51 કલાકે થશે.

4 / 5
પંચાંગ અનુસાર દેવ દિવાળી પર પ્રદોષ કાલ મુહૂર્ત 15 નવેમ્બરે સાંજે 5.10 થી 7.47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય 2 કલાક 37 મિનિટનો રહેશે.

પંચાંગ અનુસાર દેવ દિવાળી પર પ્રદોષ કાલ મુહૂર્ત 15 નવેમ્બરે સાંજે 5.10 થી 7.47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય 2 કલાક 37 મિનિટનો રહેશે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">