AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંખાનું કેપેસિટર ખરાબ થઈ ગયું છે? કેવી રીતે તપાસવું જાણો અહીં

કેપેસિટર ખરાબ થતાં પંખાની સ્પીડ પર સીધી અસર પડે છે અને વીજળીનો વપરાશ પણ વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક સંકેતો પંખામાં જણાય, તો તે કેપેસિટર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

| Updated on: May 14, 2026 | 11:51 AM
Share
ઉનાળામાં સિલિંગ ફેન સતત ચાલતા હોવાથી ઘણીવાર તેના કેપેસિટરમાં ખામી સર્જાય છે. કેપેસિટર ખરાબ થતાં પંખાની સ્પીડ પર સીધી અસર પડે છે અને વીજળીનો વપરાશ પણ વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક સંકેતો પંખામાં જણાય, તો તે કેપેસિટર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

ઉનાળામાં સિલિંગ ફેન સતત ચાલતા હોવાથી ઘણીવાર તેના કેપેસિટરમાં ખામી સર્જાય છે. કેપેસિટર ખરાબ થતાં પંખાની સ્પીડ પર સીધી અસર પડે છે અને વીજળીનો વપરાશ પણ વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક સંકેતો પંખામાં જણાય, તો તે કેપેસિટર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

1 / 6
સ્ટેન્ડબાય મોડ શું છે? : સ્ટેન્ડબાય મોડ એ એવી સ્થિતિ છે જેમાં ઉપકરણ બંધ હોય છે પણ તેમ છત્તા તે વીજળીનો વપરાશ કરતુ રહે છે.  સરળ યુઝર્સ અનુભવ સુનિશ્ચિત કરવા માટે આ મોડને ટીવી અને સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ચાલો જાણીએ તે કયા ઉપકરણો બંધ હોવા છતા વીજળી વાપરે છે. (ફોટો ક્રેડિટ-Google)

સ્ટેન્ડબાય મોડ શું છે? : સ્ટેન્ડબાય મોડ એ એવી સ્થિતિ છે જેમાં ઉપકરણ બંધ હોય છે પણ તેમ છત્તા તે વીજળીનો વપરાશ કરતુ રહે છે. સરળ યુઝર્સ અનુભવ સુનિશ્ચિત કરવા માટે આ મોડને ટીવી અને સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ચાલો જાણીએ તે કયા ઉપકરણો બંધ હોવા છતા વીજળી વાપરે છે. (ફોટો ક્રેડિટ-Google)

2 / 6
ફુલ સ્પીડ પર પણ ઓછી હવા આપે : ઉનાળાની ગરમી વચ્ચે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે પંખો ફુલ સ્પીડ પર ચલાવ્યા છતાં પૂરતી હવા આપતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મુખ્ય સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

ફુલ સ્પીડ પર પણ ઓછી હવા આપે : ઉનાળાની ગરમી વચ્ચે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે પંખો ફુલ સ્પીડ પર ચલાવ્યા છતાં પૂરતી હવા આપતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મુખ્ય સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

3 / 6
ફેનને હાથથી કે ધક્કો આપવા પર ચાલે : ઘણા ઘરોમાં સિલિંગ ફેન ચાલુ કરતી વખતે પહેલા હાથથી ધક્કો આપવો પડે તેવી સમસ્યા જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મોટો સંકેત માનવામાં આવે છે. કેપેસિટર નબળું પડતાં મોટરને પૂરતો સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે પંખો પોતે શરૂ થતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

ફેનને હાથથી કે ધક્કો આપવા પર ચાલે : ઘણા ઘરોમાં સિલિંગ ફેન ચાલુ કરતી વખતે પહેલા હાથથી ધક્કો આપવો પડે તેવી સમસ્યા જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મોટો સંકેત માનવામાં આવે છે. કેપેસિટર નબળું પડતાં મોટરને પૂરતો સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે પંખો પોતે શરૂ થતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

4 / 6
પંખામાંથી અવાજ આવવો: સિલિંગ ફેન ચાલુ કરતા ખટખટનો અથવા હમિંગ અવાજ આવે છે તો તે આ સ્થિતિ સામાન્ય રીતે કેપેસિટર ખરાબ થવાના કારણે સર્જાય છે. કેપેસિટર નબળું પડતાં મોટરને જરૂરી સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે મોટર અવાજ કરે છે પરંતુ પંખો ફરતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

પંખામાંથી અવાજ આવવો: સિલિંગ ફેન ચાલુ કરતા ખટખટનો અથવા હમિંગ અવાજ આવે છે તો તે આ સ્થિતિ સામાન્ય રીતે કેપેસિટર ખરાબ થવાના કારણે સર્જાય છે. કેપેસિટર નબળું પડતાં મોટરને જરૂરી સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે મોટર અવાજ કરે છે પરંતુ પંખો ફરતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

5 / 6
પંખાનું કેપેસિટર ખરાબ થઈ ગયું છે? કેવી રીતે તપાસવું જાણો અહીં

6 / 6

હવે WhatsAppમાં ચાલશે તમારી મરજી ! 18 નવા રંગ અને 20 પિન ચેટ્સ સાથે આવી રહ્યું છે ‘નવું વર્ઝન’, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">