Ujjain Train Waiting List : મહાકાલના દર્શને જવા માટે ‘શાંતિ એક્સપ્રેસ’ ટ્રેનનું આ છે વેઈટિંગ લિસ્ટ, જુઓ એપ્રિલ મહિનાનું લિસ્ટ

April month waiting list: થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ગાંધીનગરથી ઉજ્જૈન જવા માટે ટ્રેન નંબર-19309 ચાલે છે. આ શાંતિ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે.

| Updated on: Apr 02, 2024 | 12:37 PM
ઉજ્જૈનમાં મહાકાલના દર્શને જવા માટે શાંતિ એક્સપ્રેસ ગુજરાતના 11 થી 12 સ્ટેશનો પરથી પસાર થાય છે. આ ટ્રેનનું એપ્રિલ મહિનાનું વેઈટિંગ લિસ્ટ અહીં જુઓ. અહીં આપેલું વેઈટિંગ લિસ્ટ અમદાવાદથી ઉજ્જૈન સુધીનું છે.

ઉજ્જૈનમાં મહાકાલના દર્શને જવા માટે શાંતિ એક્સપ્રેસ ગુજરાતના 11 થી 12 સ્ટેશનો પરથી પસાર થાય છે. આ ટ્રેનનું એપ્રિલ મહિનાનું વેઈટિંગ લિસ્ટ અહીં જુઓ. અહીં આપેલું વેઈટિંગ લિસ્ટ અમદાવાદથી ઉજ્જૈન સુધીનું છે.

1 / 5
એપ્રિલ મહિનામાં 1AC નું વેઈટિંગ લિસ્ટ ઉપર મુજબ છે. જેમાં તારીખ 14, 20, 22, 25, 28, 29 એ સીટ મળી રહેશે. ત્યાર પછીની તારીખોમાં નોર્મલી વેઈટિંગ બતાવે છે.

એપ્રિલ મહિનામાં 1AC નું વેઈટિંગ લિસ્ટ ઉપર મુજબ છે. જેમાં તારીખ 14, 20, 22, 25, 28, 29 એ સીટ મળી રહેશે. ત્યાર પછીની તારીખોમાં નોર્મલી વેઈટિંગ બતાવે છે.

2 / 5
શાંતિ એક્સપ્રેસમાં 2A માં તારીખ 15, 28, 29 એ સીટ મળી રહેશે. છેલ્લા બે અઠવાડિયામાં ટિકિટ મળવાના 80 થી 85 ટકા સુધી ચાન્સ છે.

શાંતિ એક્સપ્રેસમાં 2A માં તારીખ 15, 28, 29 એ સીટ મળી રહેશે. છેલ્લા બે અઠવાડિયામાં ટિકિટ મળવાના 80 થી 85 ટકા સુધી ચાન્સ છે.

3 / 5
એપ્રિલ મહિનામાં 3Aમાં 70 થી 80 ટકા સીટ મળવાના ચાન્સ છે. જે ઉપર ફોટોમાં જોઈ શકાય છે.

એપ્રિલ મહિનામાં 3Aમાં 70 થી 80 ટકા સીટ મળવાના ચાન્સ છે. જે ઉપર ફોટોમાં જોઈ શકાય છે.

4 / 5
શાંતિ એક્સપ્રેસની સ્લીપર કોચની વાત કરીએ તો પહેલા 2 અઠવાડિયામાં સીટ મળવાના ચાન્સ ઓછા છે. તેમજ 25 અને 26 તારીખનું વેઈટિંગ લિસ્ટ વધારે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

શાંતિ એક્સપ્રેસની સ્લીપર કોચની વાત કરીએ તો પહેલા 2 અઠવાડિયામાં સીટ મળવાના ચાન્સ ઓછા છે. તેમજ 25 અને 26 તારીખનું વેઈટિંગ લિસ્ટ વધારે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">