AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદ ગામે પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના સંયુક્ત પ્રયાસથી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતીનો લાભ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:16 PM
Share
પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પાદરાના ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરને રાજ્યના  પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના પ્રયાસથી  નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પાદરાના ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરને રાજ્યના પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના પ્રયાસથી નિર્માણ કરવામાં આવ્યું છે.

1 / 5
આ નારાયણ સરોવરને  રવિવાર સાંજે  સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ નારાયણ સરોવરને રવિવાર સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

2 / 5
નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.

નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.

3 / 5
નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

4 / 5
આ પ્રસંગે BAPSના સંતોમાં  બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી  મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

આ પ્રસંગે BAPSના સંતોમાં બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">