AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદ ગામે પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના સંયુક્ત પ્રયાસથી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતીનો લાભ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:16 PM
Share
પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પાદરાના ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરને રાજ્યના  પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના પ્રયાસથી  નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પાદરાના ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરને રાજ્યના પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના પ્રયાસથી નિર્માણ કરવામાં આવ્યું છે.

1 / 5
આ નારાયણ સરોવરને  રવિવાર સાંજે  સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ નારાયણ સરોવરને રવિવાર સાંજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

2 / 5
નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.

નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.

3 / 5
નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

4 / 5
આ પ્રસંગે BAPSના સંતોમાં  બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી  મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

આ પ્રસંગે BAPSના સંતોમાં બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">