AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિ પર આ 7 ઉપાય કરો અને શુભ ફળ મેળવો

Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 2:04 PM
Share
જો તમે વિશેષ કામમાં સફળ થવા માંગતા હોય તો હનુમાનજીના પાઠ કરો, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે.

જો તમે વિશેષ કામમાં સફળ થવા માંગતા હોય તો હનુમાનજીના પાઠ કરો, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે.

1 / 7
હનુમાનજીની મૂર્તિ પર સરસોનું તેલ અને સિંદૂર ચડાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

હનુમાનજીની મૂર્તિ પર સરસોનું તેલ અને સિંદૂર ચડાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

2 / 7
હનુમાનજીના મંદિરે જઈને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો. તેનાથી તમારી બધી ટેન્શન દૂર થાય છે.

હનુમાનજીના મંદિરે જઈને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો. તેનાથી તમારી બધી ટેન્શન દૂર થાય છે.

3 / 7
વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

4 / 7
હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

5 / 7
હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

6 / 7
હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.

હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">