AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : પૂજા-આરતીમાં ઉપયોગમાં લેવામાં આવતા કપૂરને ઘરે ઉગાડો, જાણો

સનાતન ધર્મમાં દરેક ધાર્મિક કાર્યમાં -પૂજામાં કપૂરની જરુર પડે છે. ત્યારે તેની સુગંધ પણ ખૂબ જ સારી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે કપૂરનો પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Sep 06, 2025 | 11:20 AM
Share
કપૂરના ઝાડમાં ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે, તેથી તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ થાય છે. કપૂરનું વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે અને તે હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે.

કપૂરના ઝાડમાં ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે, તેથી તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ થાય છે. કપૂરનું વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે અને તે હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે.

1 / 6
જો ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવો હોય તો તમે નર્સરીમાંથી કપૂરનો છોડ ખરીદી શકો છો. ત્યારબાદ સારી ગુણવત્તાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી છોડનો વિકાસ સારો થાય છે.

જો ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવો હોય તો તમે નર્સરીમાંથી કપૂરનો છોડ ખરીદી શકો છો. ત્યારબાદ સારી ગુણવત્તાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી છોડનો વિકાસ સારો થાય છે.

2 / 6
ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવા માટે એક કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને ખાતર ઉમેરી મિક્સ કરી લો.

ઘરે કપૂરનો પ્લાન્ટ ઉગાડવા માટે એક કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને ખાતર ઉમેરી મિક્સ કરી લો.

3 / 6
ત્યારબાદ 3-4 ઈંચ ઉંડાઈમાં કપૂરનો છોડ રોપ્યા પછી પાણી ઉમેરો. આ છોડના કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ મળે.

ત્યારબાદ 3-4 ઈંચ ઉંડાઈમાં કપૂરનો છોડ રોપ્યા પછી પાણી ઉમેરો. આ છોડના કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ મળે.

4 / 6
જો તમારા ઘર આગળ વધારે જગ્યા હોય તો તમે સીધી જમીન પર પણ છોડ ઉગાડી શકો છો. કપૂરના છોડના સારા વિકાસ માટે તેને જરૂરિયાત પ્રમાણે પાણી આપો.

જો તમારા ઘર આગળ વધારે જગ્યા હોય તો તમે સીધી જમીન પર પણ છોડ ઉગાડી શકો છો. કપૂરના છોડના સારા વિકાસ માટે તેને જરૂરિયાત પ્રમાણે પાણી આપો.

5 / 6
કપૂરના છોડને ઉગાડવા માટે ભેજવાળી માટી અથવા રેતાળ જમીન વધારે સારી ગણવામાં આવે છે. (All Pic - Unsplash/Getty Images)

કપૂરના છોડને ઉગાડવા માટે ભેજવાળી માટી અથવા રેતાળ જમીન વધારે સારી ગણવામાં આવે છે. (All Pic - Unsplash/Getty Images)

6 / 6

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">