AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, 3 બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, તમને મળશે 9.25 ટકા સુધીનું વ્યાજ

જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

| Updated on: Mar 17, 2024 | 4:49 PM
Share
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

1 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.75 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની FD પર બેંક દ્વારા મહત્તમ 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.75 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની FD પર બેંક દ્વારા મહત્તમ 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

2 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા રોકાણકારોને 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.25 ટકા, 990 દિવસની FD પર 7.75 ટકા અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા 7 માર્ચે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા રોકાણકારોને 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.25 ટકા, 990 દિવસની FD પર 7.75 ટકા અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા 7 માર્ચે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

3 / 5
શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

4 / 5
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

5 / 5
Follow Us
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
g clip-path="url(#clip0_868_265)">