AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, 3 બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, તમને મળશે 9.25 ટકા સુધીનું વ્યાજ

જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

| Updated on: Mar 17, 2024 | 4:49 PM
Share
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

1 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.75 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની FD પર બેંક દ્વારા મહત્તમ 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.75 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની FD પર બેંક દ્વારા મહત્તમ 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

2 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા રોકાણકારોને 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.25 ટકા, 990 દિવસની FD પર 7.75 ટકા અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા 7 માર્ચે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા રોકાણકારોને 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.25 ટકા, 990 દિવસની FD પર 7.75 ટકા અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા 7 માર્ચે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

3 / 5
શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

4 / 5
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

5 / 5
Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">