AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:03 PM
Share
Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

2 / 5
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

3 / 5
ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

4 / 5
IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

5 / 5
Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">