AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:03 PM
Share
Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

2 / 5
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

3 / 5
ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

4 / 5
IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

5 / 5
Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">