AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:03 PM
Share
Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

2 / 5
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

3 / 5
ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

4 / 5
IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

5 / 5
Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">