AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીની સ્થાપના, 84 વર્ષ ચાલી રહી છે આ પરંપરા, જુઓ Photos

વડોદરા રજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

Manish Thakar
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:37 PM
Share
આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે.ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે.ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

1 / 6
વર્ષોથી પરંપરા છે કે ગજાનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામેધુમે સ્વાગત કરવામાં આવે છે.

વર્ષોથી પરંપરા છે કે ગજાનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામેધુમે સ્વાગત કરવામાં આવે છે.

2 / 6
રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ  વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે  છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

3 / 6
લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મુર્તિની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય.

લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મુર્તિની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય.

4 / 6
 રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

5 / 6
હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે.

હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">