AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીની સ્થાપના, 84 વર્ષ ચાલી રહી છે આ પરંપરા, જુઓ Photos

વડોદરા રજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

Manish Thakar
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:37 PM
Share
આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે.ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે.ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

1 / 6
વર્ષોથી પરંપરા છે કે ગજાનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામેધુમે સ્વાગત કરવામાં આવે છે.

વર્ષોથી પરંપરા છે કે ગજાનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામેધુમે સ્વાગત કરવામાં આવે છે.

2 / 6
રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ  વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે  છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ 1939થી ચાલી રહી છે, દર વર્ષે અનોખા શગણાર સાથે ગજાનનની પ્રતિમાંની સ્થારના કરવામાં આવે છે.મહત્વની બાબત એ છે કે છેલ્લાં 84 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હજું પણ જળવાયેલી છે.

3 / 6
લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મુર્તિની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય.

લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મુર્તિની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય.

4 / 6
 રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

5 / 6
હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે.

હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">