AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશીમાં શ્રમિકો પર ફૂલ વરસાવવાથી લઈને સફાઈ કામદારોના પગ ધોવા સુધી, પીએમ મોદીએ હંમેશા શ્રમિકોને સન્માન આપ્યુ, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરની તૈયારી કરી રહેલા કામદારો સાથે ભોજન ગ્રહણ કર્યુ હતું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. ચાલો જાણીએ આવી જ કેટલીક ક્ષણો વિશે જ્યારે તે શ્રમિકોને મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:08 PM
Share
કાશી વિશ્વનાથ કોરિડોરના તાજેતરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તૈયાર કરનારા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી હતી. પીએમ મોદીએ હંમેશા કામદારોની ગરિમાને યોગ્ય સન્માન આપવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ચાલો જોઈએ કેટલીક એવી ક્ષણો, જ્યારે પીએમ મોદીએ મજૂરો સાથે સમય વિતાવ્યો અને તેમને સન્માન આપ્યું.

કાશી વિશ્વનાથ કોરિડોરના તાજેતરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તૈયાર કરનારા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી હતી. પીએમ મોદીએ હંમેશા કામદારોની ગરિમાને યોગ્ય સન્માન આપવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ચાલો જોઈએ કેટલીક એવી ક્ષણો, જ્યારે પીએમ મોદીએ મજૂરો સાથે સમય વિતાવ્યો અને તેમને સન્માન આપ્યું.

1 / 7
એપ્રિલ 2016માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં L&T કામદારોના રહેણાંક સંકુલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે ચા-નાસ્તો કર્યો હતો. આનાથી પીએમને રાજ્યમાં કામ કરતા શ્રમિકો સાથે વાર્તાલાપ કરવાની અને તેમના મંતવ્યો અને અનુભવો સાંભળવાની મોટી તક મળી.

એપ્રિલ 2016માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં L&T કામદારોના રહેણાંક સંકુલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે ચા-નાસ્તો કર્યો હતો. આનાથી પીએમને રાજ્યમાં કામ કરતા શ્રમિકો સાથે વાર્તાલાપ કરવાની અને તેમના મંતવ્યો અને અનુભવો સાંભળવાની મોટી તક મળી.

2 / 7
જૂન 2016માં વડાપ્રધાન કતાર પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને રાજધાની દોહામાં વર્કર્સ મેડિકલ કેમ્પમાં ભારતીય શ્રમિકો સાથે ભોજન લીધું હતું. પીએમ મોદી ભારત-કતર સંબંધોને મજબૂત કરવા માટે અહીં પહોંચ્યા હતા. કતારમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે.

જૂન 2016માં વડાપ્રધાન કતાર પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને રાજધાની દોહામાં વર્કર્સ મેડિકલ કેમ્પમાં ભારતીય શ્રમિકો સાથે ભોજન લીધું હતું. પીએમ મોદી ભારત-કતર સંબંધોને મજબૂત કરવા માટે અહીં પહોંચ્યા હતા. કતારમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે.

3 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સફાઈ કામદારોના પગ ધોઈને મહાત્મા ગાંધીના સન્માનના વારસાને આગળ ધપાવ્યો. પીએમ મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી અને તેમને વાસ્તવિક કર્મયોગી કહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સફાઈ કામદારોના પગ ધોઈને મહાત્મા ગાંધીના સન્માનના વારસાને આગળ ધપાવ્યો. પીએમ મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી અને તેમને વાસ્તવિક કર્મયોગી કહ્યા.

4 / 7
સપ્ટેમ્બર 2021માં, પીએમ મોદીએ નવી સંસદ ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર કામ કરતા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમના હાલચાલ પુછ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે તેઓ એક પવિત્ર અને ઐતિહાસિક કાર્યમાં રોકાયેલા છે.

સપ્ટેમ્બર 2021માં, પીએમ મોદીએ નવી સંસદ ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર કામ કરતા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમના હાલચાલ પુછ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે તેઓ એક પવિત્ર અને ઐતિહાસિક કાર્યમાં રોકાયેલા છે.

5 / 7
ઑક્ટોબર 2021માં જ્યારે ભારતે કોરોનાવાયરસ રસીના એક અબજ ડોઝનું સંચાલન કરવાનો માઇલસ્ટોન હાસલ કર્યો, ત્યારે વડા પ્રધાન મોદી આ પ્રસંગે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ડોકટરો સાથે વાતચીત કરવા ઉપરાંત પીએમએ હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સતત ફરજ બજાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

ઑક્ટોબર 2021માં જ્યારે ભારતે કોરોનાવાયરસ રસીના એક અબજ ડોઝનું સંચાલન કરવાનો માઇલસ્ટોન હાસલ કર્યો, ત્યારે વડા પ્રધાન મોદી આ પ્રસંગે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ડોકટરો સાથે વાતચીત કરવા ઉપરાંત પીએમએ હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સતત ફરજ બજાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

6 / 7
કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ બાંધકામ કામદારો પર તેમની ભૂમિકાને સન્માનિત કરવા માટે ફૂલોની વર્ષા કરી હતી. પીએમએ તેમના સન્માનમાં કાર્યકરો સાથે ભોજન પણ લીધું હતું.

કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ બાંધકામ કામદારો પર તેમની ભૂમિકાને સન્માનિત કરવા માટે ફૂલોની વર્ષા કરી હતી. પીએમએ તેમના સન્માનમાં કાર્યકરો સાથે ભોજન પણ લીધું હતું.

7 / 7
Follow Us
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">