AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Funeral Pics: પોતાની અંતિમ યાત્રા પર નિકળ્યા ‘સ્વર કોકિલા’

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ સવારે નિધન થયું છે. તે હવે તેમની છેલ્લી યાત્રા પર નીકળી ગયા છે. આ યાત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:26 PM
Share
લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

1 / 8
પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

2 / 8
"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

3 / 8
સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

4 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

5 / 8
લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

6 / 8
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

7 / 8
ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

8 / 8
Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">