AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Funeral Pics: પોતાની અંતિમ યાત્રા પર નિકળ્યા ‘સ્વર કોકિલા’

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ સવારે નિધન થયું છે. તે હવે તેમની છેલ્લી યાત્રા પર નીકળી ગયા છે. આ યાત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:26 PM
Share
લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

1 / 8
પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

2 / 8
"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

3 / 8
સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

4 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

5 / 8
લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

6 / 8
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

7 / 8
ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

8 / 8
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
સિમ કાર્ડ કે સોનાની ખાણ!
સિમ કાર્ડ કે સોનાની ખાણ!
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
g clip-path="url(#clip0_868_265)">