Lata Mangeshkar Funeral Pics: પોતાની અંતિમ યાત્રા પર નિકળ્યા ‘સ્વર કોકિલા’

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ સવારે નિધન થયું છે. તે હવે તેમની છેલ્લી યાત્રા પર નીકળી ગયા છે. આ યાત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:26 PM
લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

લતા મંગેશકર હવે તેમની અંતિમ યાત્રાએ નીકળી ગયા છે. આજે તેમના અવસાન પર સૌની આંખો ભીની છે.

1 / 8
પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેમણે 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને 8 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.

2 / 8
"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

"ભારતની કોકિલા" તરીકે ઓળખાતી લતા મંગેશકરે ઘણા પુરસ્કારો જીત્યા અને તેમના મધુર અવાજ માટે વખાણ થયા.

3 / 8
સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાયા પછી, ચાહકોએ પીઢ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમની શાનદાર કારકિર્દીના અંશો પણ શેર કરવાનું શરૂ કર્યું.

4 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુધી, ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

5 / 8
લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

લતા મંગેશકરને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

6 / 8
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચી હતી. તેમની સાથે અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ જોડાયા હતા.

7 / 8
ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન પુરસ્કારો, ચાર ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક પુરસ્કારો, બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે, લતા મંગેશકર બોલિવૂડમાં સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંના એક બન્યા.

8 / 8
Follow Us:
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">