AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Care Tips: આંખોમાં ઝાંખપ લાવી શકે છે આ આદત, જલ્દીથી જીવનશૈલીમાં ફેરફાર કરો

ઘણા લોકો આંખની સંભાળની અવગણના કરે છે. ઘણી બિનઆરોગ્યપ્રદ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે. આવો જાણીએ કઈ છે તે આદતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 4:43 PM
Share
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે આ દિવસોમાં ઘણા લોકો તેમની આંખોની રોશની ગુમાવે છે. આવી સ્થિતિમાં કેટલીક ખરાબ આદતોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે આ દિવસોમાં ઘણા લોકો તેમની આંખોની રોશની ગુમાવે છે. આવી સ્થિતિમાં કેટલીક ખરાબ આદતોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

1 / 6
સન ગ્લાસ - હાનિકારક યુવી કિરણો તમારી દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે મોતિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તડકામાં નિકળતી વખતે તમે સનગ્લાસનો ઉપયોગ કરો.

સન ગ્લાસ - હાનિકારક યુવી કિરણો તમારી દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે મોતિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તડકામાં નિકળતી વખતે તમે સનગ્લાસનો ઉપયોગ કરો.

2 / 6
બિનઆરોગ્યપ્રદ આહાર - વધુ પડતા જંક ફૂડ અથવા બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન ન કરો. તેના બદલે, આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક, વિટામિન સી અને ઇ અને લીલા પાંદડાવાળા ખોરાકનો સમાવેશ કરો.

બિનઆરોગ્યપ્રદ આહાર - વધુ પડતા જંક ફૂડ અથવા બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન ન કરો. તેના બદલે, આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક, વિટામિન સી અને ઇ અને લીલા પાંદડાવાળા ખોરાકનો સમાવેશ કરો.

3 / 6
અપુર્તિ ઉંઘ પણ આંખઓની રોશની પર અસર કરી શકે છે. અપુર્તિ ઉંઘના કારણે આંખોના સ્નાયુઓ માં ખેચાણ અનુભવાય છે. જે બાદમાં આંખોને નુકસાન કરી શકે છે.

અપુર્તિ ઉંઘ પણ આંખઓની રોશની પર અસર કરી શકે છે. અપુર્તિ ઉંઘના કારણે આંખોના સ્નાયુઓ માં ખેચાણ અનુભવાય છે. જે બાદમાં આંખોને નુકસાન કરી શકે છે.

4 / 6
સ્ક્રીન ટાઈમ - આ દિવસોમાં કામના કારણે લોકોને લાંબા સમય સુધી લેપટોપ કે કંમ્પ્યુટરની સ્ક્રિન પર કામ કરવું પડતું હોય છે. તેનાથી આંખોની રોશનીમાં ઝાંખપ આવવાની શક્યતા રહે છે. તેથી તે મહત્વનું છે કે તમે દર 20 મિનિટે બ્રેક લેતા રહો.

સ્ક્રીન ટાઈમ - આ દિવસોમાં કામના કારણે લોકોને લાંબા સમય સુધી લેપટોપ કે કંમ્પ્યુટરની સ્ક્રિન પર કામ કરવું પડતું હોય છે. તેનાથી આંખોની રોશનીમાં ઝાંખપ આવવાની શક્યતા રહે છે. તેથી તે મહત્વનું છે કે તમે દર 20 મિનિટે બ્રેક લેતા રહો.

5 / 6
ડિહાઇડ્રેશન - ઘણા લોકો પૂરતું પાણી પીતા નથી. તેનાથી આંખોની રોશની પણ ઘટી શકે છે. એટલા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે આંખોની રોશની જાળવવામાં મદદ કરે છે.

ડિહાઇડ્રેશન - ઘણા લોકો પૂરતું પાણી પીતા નથી. તેનાથી આંખોની રોશની પણ ઘટી શકે છે. એટલા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે આંખોની રોશની જાળવવામાં મદદ કરે છે.

6 / 6
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">