Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos

Cyclone Biparjoy: પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે,

Yogesh Joshi
| Edited By: | Updated on: Jun 11, 2023 | 4:59 PM
સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

1 / 5
પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

2 / 5
દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

3 / 5

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

4 / 5
ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

5 / 5
Follow Us:
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">