AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos

Cyclone Biparjoy: પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે,

Yogesh Joshi
| Edited By: | Updated on: Jun 11, 2023 | 4:59 PM
Share
સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

1 / 5
પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

2 / 5
દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

3 / 5

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

4 / 5
ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">