Cyclone Biparjoy: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos

Cyclone Biparjoy: પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે,

Yogesh Joshi
| Edited By: | Updated on: Jun 11, 2023 | 4:59 PM
સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારે ઝુંપડામાં રહેતા 25 પરિવારના 125 જેટલા સભ્યોને બિપરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રૂપે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ તમામ સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

1 / 5
પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

પોલીસ દ્વારા આગામી "બિપોરજોય" વાવાઝોડાના કારણે નાગરિકોના જાન માલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી છે, જેની અસરકારક અમલવારી માટે પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી. જવાનોની સાથે દરિયાકિનારાના ગામોની વિઝીટ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.

2 / 5
દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

દરિયાકિનારે લાટીબારા ખાતે ઝુંપડા બાંધી રહેતા પરિવારો જેમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ અશક્ત વડીલોને એકદમ દરિયાકિનારે હોવાથી આગામી બિપોરજોય વાવાઝોડામાં જાન માલનું જોખમ હોવાનું જણાતાં તેઓને સમજાવી જરૂરી ઘરવખરી, રાશન તથા કિંમતી સામાન સહિત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

3 / 5

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

સ્થળાંતર કરવામાં આવેલ પરિવારોને મદદની જરૂર પડે તો તરત પોલીસનો સંપર્ક કરવા તથા વાવાઝોડા દરમિયાન શું શું તકેદારી રાખવી એ અંગે જરૂરી સુચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા.

4 / 5
ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોની સેવામાં સતત સક્રિય રહેશે તેવી દરિયાકિનારા પર રહેતા પરીવારોને હૈયાધારણ પોલીસે આપી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">