AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘INDIA’ લખેલી જર્સી પહેરી મેદાન પર ઉતરશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ક્રિકેટરોનો નવો ડ્રેસ આવ્યો સામે

Pakistan Cricket Team New Jersey : ICC વનડે વર્લ્ડ કપ આ વખતે ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:56 PM
Share

 

 ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જર્સીમાં INDIA લખેલું પણ જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ કેવી રીતે હોઈ શકે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જર્સીમાં INDIA લખેલું પણ જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ કેવી રીતે હોઈ શકે.

2 / 5
તેનું કારણ એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. નિયમો અનુસાર, વર્લ્ડ કપની જર્સી પર લોગોની સાથે યજમાન દેશનું નામ અને વર્ષ પણ લખવું જરૂરી છે. આ નિયમ હેઠળ પીસીબીએ પોતાની નવી જર્સી પર ભારતનું નામ લખાવ્યું છે.

તેનું કારણ એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. નિયમો અનુસાર, વર્લ્ડ કપની જર્સી પર લોગોની સાથે યજમાન દેશનું નામ અને વર્ષ પણ લખવું જરૂરી છે. આ નિયમ હેઠળ પીસીબીએ પોતાની નવી જર્સી પર ભારતનું નામ લખાવ્યું છે.

3 / 5
પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત નેધરલેન્ડ સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત નેધરલેન્ડ સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

4 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમને અત્યાર સુધી માત્ર એક જ વાર વર્લ્ડ કપમાં સફળતા મળી છે. ગ્રીન ટીમે વર્ષ 1992માં ઈમરાન ખાનના નેતૃત્વમાં પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. દરમિયાન ઈમરાન એન્ડ કંપનીએ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતુ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને અત્યાર સુધી માત્ર એક જ વાર વર્લ્ડ કપમાં સફળતા મળી છે. ગ્રીન ટીમે વર્ષ 1992માં ઈમરાન ખાનના નેતૃત્વમાં પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. દરમિયાન ઈમરાન એન્ડ કંપનીએ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતુ.

5 / 5

 

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">