AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મ અને ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 9 માર્ચ, બુધવારના રોજ નિવૃત્તિની ઘોષણા કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:38 AM
Share

 

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંતે (Shantakumaran Sreesanth) ક્રિકેટના તમામ ફોર્મ અને ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 9 માર્ચ, બુધવારના રોજ નિવૃત્તિની ઘોષણા કરતા, 39 વર્ષીય શ્રીસંતે કહ્યું કે તે નવી પેઢીની ખાતર પોતાની કારકિર્દીનો અંત લાવી રહ્યો છે. શ્રીસંતની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. આવો જોઈએ શ્રીસંતના કરિયરની ખાસ હાઈલાઈટ્સ.

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંતે (Shantakumaran Sreesanth) ક્રિકેટના તમામ ફોર્મ અને ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 9 માર્ચ, બુધવારના રોજ નિવૃત્તિની ઘોષણા કરતા, 39 વર્ષીય શ્રીસંતે કહ્યું કે તે નવી પેઢીની ખાતર પોતાની કારકિર્દીનો અંત લાવી રહ્યો છે. શ્રીસંતની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. આવો જોઈએ શ્રીસંતના કરિયરની ખાસ હાઈલાઈટ્સ.

1 / 7
2005માં ભારતીય વનડે ટીમમાં જગ્યા બનાવ્યા બાદ શ્રીસંત 2006માં ટેસ્ટ ટીમમાં આવ્યો અને ધમાલ મચાવી. તે વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જોહાનિસબર્ગમાં ભારતને પ્રથમ વખત જીત અપાવવામાં શ્રીસંતની સૌથી મોટી ભૂમિકા હતી. આ મેચમાં શ્રીસંતે આન્દ્રે નેલને સિક્સર ફટકાર્યા બાદ તેની સાથે ડાન્સ કરીને ઉજવણી કરી હતી. ત્યારબાદ એક ઇનિંગમાં 5 વિકેટ સહિત કુલ 8 વિકેટ લીધી અને વિજય અપાવ્યો હતો.

2005માં ભારતીય વનડે ટીમમાં જગ્યા બનાવ્યા બાદ શ્રીસંત 2006માં ટેસ્ટ ટીમમાં આવ્યો અને ધમાલ મચાવી. તે વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જોહાનિસબર્ગમાં ભારતને પ્રથમ વખત જીત અપાવવામાં શ્રીસંતની સૌથી મોટી ભૂમિકા હતી. આ મેચમાં શ્રીસંતે આન્દ્રે નેલને સિક્સર ફટકાર્યા બાદ તેની સાથે ડાન્સ કરીને ઉજવણી કરી હતી. ત્યારબાદ એક ઇનિંગમાં 5 વિકેટ સહિત કુલ 8 વિકેટ લીધી અને વિજય અપાવ્યો હતો.

2 / 7
આ પછી 2007ના T20 વર્લ્ડ કપને કોણ ભૂલી શકે. શ્રીસંતે તેની કારકિર્દીનો સૌથી યાદગાર કેચ જોહાનિસબર્ગમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકનો કેચ ઝડપ્યો હતો. ભારતને એકમાત્ર T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

આ પછી 2007ના T20 વર્લ્ડ કપને કોણ ભૂલી શકે. શ્રીસંતે તેની કારકિર્દીનો સૌથી યાદગાર કેચ જોહાનિસબર્ગમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકનો કેચ ઝડપ્યો હતો. ભારતને એકમાત્ર T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

3 / 7
શ્રીસંત હંમેશા ચર્ચામાં રહે છે અને ઘણી વખત આને લઈને વિવાદ પણ થયો હતો. તે 2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો અને તે દરમિયાન તેની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. મેચ બાદ મુંબઈના ભારતીય સ્પિનર ​​હરભજન સિંહ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે બાદ હરભજને તેને થપ્પડ મારી હતી અને તે રડવા લાગ્યો હતો.

શ્રીસંત હંમેશા ચર્ચામાં રહે છે અને ઘણી વખત આને લઈને વિવાદ પણ થયો હતો. તે 2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો અને તે દરમિયાન તેની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. મેચ બાદ મુંબઈના ભારતીય સ્પિનર ​​હરભજન સિંહ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે બાદ હરભજને તેને થપ્પડ મારી હતી અને તે રડવા લાગ્યો હતો.

4 / 7
દક્ષિણ આફ્રિકાના બીજા પ્રવાસમાં પણ શ્રીસંતે યાદગાર પ્રદર્શન કર્યું હતું અને તેની કારકિર્દીનો તે બોલ, જે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, તે 2010માં ડરબનમાં આવ્યો હતો, જ્યાં તેણે કાલિસને ખતરનાક બાઉન્સર પર આઉટ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાના બીજા પ્રવાસમાં પણ શ્રીસંતે યાદગાર પ્રદર્શન કર્યું હતું અને તેની કારકિર્દીનો તે બોલ, જે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, તે 2010માં ડરબનમાં આવ્યો હતો, જ્યાં તેણે કાલિસને ખતરનાક બાઉન્સર પર આઉટ કર્યો હતો.

5 / 7
2007 પછી, શ્રીસંત 2011 માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. જોકે, તેમાં તેણે માત્ર પ્રથમ મેચ અને અંતિમ મેચ જ રમી હતી. બંને મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી.

2007 પછી, શ્રીસંત 2011 માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. જોકે, તેમાં તેણે માત્ર પ્રથમ મેચ અને અંતિમ મેચ જ રમી હતી. બંને મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી.

6 / 7
પરંતુ તેની કારકિર્દીની સૌથી ખરાબ ક્ષણ 2013 માં જોવા મળી હતી જ્યારે આ પેસરને IPL સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાંથી શ્રીસંતનું નામ હટાવવામાં ઘણો સમય લાગ્યો હતો. 2019 માં, સુપ્રીમ કોર્ટે તેના પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરી દીધો અને 2020-21 માં, તેણે કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો.

પરંતુ તેની કારકિર્દીની સૌથી ખરાબ ક્ષણ 2013 માં જોવા મળી હતી જ્યારે આ પેસરને IPL સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાંથી શ્રીસંતનું નામ હટાવવામાં ઘણો સમય લાગ્યો હતો. 2019 માં, સુપ્રીમ કોર્ટે તેના પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરી દીધો અને 2020-21 માં, તેણે કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો.

7 / 7

 

 

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">