AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK ના સ્ટાર ઓલરાઉન્ડરે કરી દીધો કમાલ, T20માં પૂરી કરી ત્રિપલ સેંચુરી, IPL માં મચાવ્યો ધમાલ

ઇન્ડીયન પ્રીમીયર લીગની 2023ની સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હાર સાથે શરૂઆત કર્યા પછી પણ ટીમે અન્ય ટીમોને પાછળ છોડીને ટોચનો સ્થાન હાંસિલ કર્યો હતો. પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાવાળી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ટી20 ક્રિકેટમાં તે ભારત તરફથી ત્રિપલ સેન્ચુરી પૂર્ણ કરનાર ખેલાડી બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 11:47 PM
Share
ચેન્નઇ સુપર કિંગ્સે 2022માં આઇપીએલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2023માં શાનદાર વાપસી કરી છે. આ સીઝનમાં સીએસકે 7 મેચ બાદ પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 27 એપ્રિલની મેચ અગાઉ બીજા સ્થાન પર હતી.

ચેન્નઇ સુપર કિંગ્સે 2022માં આઇપીએલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2023માં શાનદાર વાપસી કરી છે. આ સીઝનમાં સીએસકે 7 મેચ બાદ પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 27 એપ્રિલની મેચ અગાઉ બીજા સ્થાન પર હતી.

1 / 5
ચેન્નઇ સુપર કિંગ્સની રોજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ 2023ની 37મી ઘણી યાદગાર બની છે. ચેન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ ત્રિપલ સેન્ચુરી પૂરી કરી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે 8મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

ચેન્નઇ સુપર કિંગ્સની રોજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ 2023ની 37મી ઘણી યાદગાર બની છે. ચેન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ ત્રિપલ સેન્ચુરી પૂરી કરી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે 8મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

2 / 5
રોહિત શર્મા, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, આર અશ્વિન બાદ રવિન્દ્ર જાડેજા ભારત તરફથી 300 ટી20 મેચ રમનાર 8મા ખેલાડી બન્યા. ભારત તરફથી સૌથી વધુ ટી20 મેચ રોહિત શર્માએ રમી છે. બીજા સ્થાન પર દિનેશ કાર્તિક છે.

રોહિત શર્મા, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, આર અશ્વિન બાદ રવિન્દ્ર જાડેજા ભારત તરફથી 300 ટી20 મેચ રમનાર 8મા ખેલાડી બન્યા. ભારત તરફથી સૌથી વધુ ટી20 મેચ રોહિત શર્માએ રમી છે. બીજા સ્થાન પર દિનેશ કાર્તિક છે.

3 / 5
 રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો.  વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો. વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

4 / 5
ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

5 / 5
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
g clip-path="url(#clip0_868_265)">