AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Bishnoi: ક્રિકેટ માટે પિતાની વિરુદ્ધ ગયો, અભ્યાસ છોડી દીધો, સતત રિજેક્શન બાદ ટીમ ઈન્ડિયામાં મળી તક

અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ રવિ બિશ્નોઈ (RaviBishnoi)ને આઈપીએલ (IPL)માં પંજાબ કિંગ્સ તરફથી રમવાની તક મળી અને હવે તે ટીમ ઈન્ડિયા (Team India)નો ભાગ બનશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:05 PM
Share
BCCIએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. પસંદગીકારોએ છેલ્લા બે વર્ષથી IPLમાં શાનદાર બોલિંગ કરી રહેલા યુવા સ્પિન બોલર રવિ બિશ્નોઈને T20 ટીમમાં તક આપી છે. રવિ માટે તે તેની મહેનત અને બલિદાનનું ફળ છે. તેણે ક્રિકેટ માટે અભ્યાસ છોડી દીધો અને પિતાની ઈચ્છા વિરુદ્ધ રમવાનું ચાલુ રાખ્યું. તમામ અસ્વીકાર સાથે પણ, તેના પોતાના પરનો વિશ્વાસ ડગમગ્યો ન હતો.

BCCIએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. પસંદગીકારોએ છેલ્લા બે વર્ષથી IPLમાં શાનદાર બોલિંગ કરી રહેલા યુવા સ્પિન બોલર રવિ બિશ્નોઈને T20 ટીમમાં તક આપી છે. રવિ માટે તે તેની મહેનત અને બલિદાનનું ફળ છે. તેણે ક્રિકેટ માટે અભ્યાસ છોડી દીધો અને પિતાની ઈચ્છા વિરુદ્ધ રમવાનું ચાલુ રાખ્યું. તમામ અસ્વીકાર સાથે પણ, તેના પોતાના પરનો વિશ્વાસ ડગમગ્યો ન હતો.

1 / 5
વર્ષ 2018માં રવિ બિશ્નોઈને ક્રિકેટ માટે તેના પિતા સામે જવું પડ્યું હતું. તે રાજસ્થાન રોયલ્સ માટે નેટમાં બોલિંગ કરી રહ્યો હતો જો કે તે સમયે તેની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની હતી. પિતા ઈચ્છતા હતા કે, પુત્ર પાછો આવે અને પરીક્ષા આપે પરંતુ રવિએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને ત્યાંથી તેની કારકિર્દીમાં વળાંક આવવા લાગ્યો. રવિએ આજ સુધી તેની બોર્ડની પરીક્ષા આપી નથી.

વર્ષ 2018માં રવિ બિશ્નોઈને ક્રિકેટ માટે તેના પિતા સામે જવું પડ્યું હતું. તે રાજસ્થાન રોયલ્સ માટે નેટમાં બોલિંગ કરી રહ્યો હતો જો કે તે સમયે તેની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની હતી. પિતા ઈચ્છતા હતા કે, પુત્ર પાછો આવે અને પરીક્ષા આપે પરંતુ રવિએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને ત્યાંથી તેની કારકિર્દીમાં વળાંક આવવા લાગ્યો. રવિએ આજ સુધી તેની બોર્ડની પરીક્ષા આપી નથી.

2 / 5
અંડર-19 વર્લ્ડ કપ પહેલા રવિને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. તેને પહેલા અંડર 16 ટ્રાયલમાં નકારવામાં આવ્યો હતો, તે પછી તેને અંડર 19 ટ્રાયલ્સમાં બે વાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો, જોકે તેણે હાર માની ન હતી. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગ કરતી વખતે, તે કોચિંગ સ્ટાફમાં રહેલા દિશાંત યાજ્ઞિકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો.

અંડર-19 વર્લ્ડ કપ પહેલા રવિને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. તેને પહેલા અંડર 16 ટ્રાયલમાં નકારવામાં આવ્યો હતો, તે પછી તેને અંડર 19 ટ્રાયલ્સમાં બે વાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો, જોકે તેણે હાર માની ન હતી. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગ કરતી વખતે, તે કોચિંગ સ્ટાફમાં રહેલા દિશાંત યાજ્ઞિકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો.

3 / 5
રવિને અંડર-19 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે આખી ટુર્નામેન્ટમાં 17 વિકેટ લીધી હતી. તે જાપાન અને ન્યુઝીલેન્ડ સામે મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. અહીંથી તેના માટે આઈપીએલનો રસ્તો ખુલ્લો થયો, કિંગ્સ ઈલેવન પંજાબે તેને પોતાની સાથે જોડ્યો.

રવિને અંડર-19 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે આખી ટુર્નામેન્ટમાં 17 વિકેટ લીધી હતી. તે જાપાન અને ન્યુઝીલેન્ડ સામે મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. અહીંથી તેના માટે આઈપીએલનો રસ્તો ખુલ્લો થયો, કિંગ્સ ઈલેવન પંજાબે તેને પોતાની સાથે જોડ્યો.

4 / 5
રવિને આજે ભારતીય સ્પિન બોલિંગનું ભવિષ્ય માનવામાં આવે છે. હવે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તેને દિગ્ગજ બોલરો પાસેથી ઘણું શીખવા મળશે અને આશા છે કે, આ સ્ટાર બોલરને પણ રમવામાં તક આપવામાં આવી શકે છે.

રવિને આજે ભારતીય સ્પિન બોલિંગનું ભવિષ્ય માનવામાં આવે છે. હવે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તેને દિગ્ગજ બોલરો પાસેથી ઘણું શીખવા મળશે અને આશા છે કે, આ સ્ટાર બોલરને પણ રમવામાં તક આપવામાં આવી શકે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">