AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે અને બધાની નજર આ સિરીઝ પર રહેશે કે કોણ બનશે સિક્સર કિંગ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 10:41 AM
Share

 

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે બુધવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે તાજેતરમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. હવે શ્રીલંકા સામે પણ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા પણ એવું જ ઈચ્છશે. બંને ટીમો આ સીરીઝ જીતવા માટે લડશે, પરંતુ બંને ટીમના ખેલાડીઓ પણ અલગ જ લડાઈ કરતા જોવા મળશે. આ લડાઈ સિક્સરની લડાઈ છે.

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે બુધવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે તાજેતરમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. હવે શ્રીલંકા સામે પણ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા પણ એવું જ ઈચ્છશે. બંને ટીમો આ સીરીઝ જીતવા માટે લડશે, પરંતુ બંને ટીમના ખેલાડીઓ પણ અલગ જ લડાઈ કરતા જોવા મળશે. આ લડાઈ સિક્સરની લડાઈ છે.

1 / 6
બંને દેશો વચ્ચે T20માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કુશલ પરેરાના નામે છે. પરેરાએ ભારત સામે નવ મેચ રમી છે જેમાં કુલ 14 સિક્સર ફટકારી છે.

બંને દેશો વચ્ચે T20માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કુશલ પરેરાના નામે છે. પરેરાએ ભારત સામે નવ મેચ રમી છે જેમાં કુલ 14 સિક્સર ફટકારી છે.

2 / 6
ભારતના નવા કેપ્ટન રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. જો કે રોહિત અને પરેરાના નામે 14-14 સિક્સર છે, પરંતુ રોહિત પરેરા કરતા વધુ મેચ રમ્યો છે. રોહિતે શ્રીલંકા સામે 15 મેચમાં આ 14 સિક્સર ફટકારી છે. રોહિત આ સિરીઝમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

ભારતના નવા કેપ્ટન રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. જો કે રોહિત અને પરેરાના નામે 14-14 સિક્સર છે, પરંતુ રોહિત પરેરા કરતા વધુ મેચ રમ્યો છે. રોહિતે શ્રીલંકા સામે 15 મેચમાં આ 14 સિક્સર ફટકારી છે. રોહિત આ સિરીઝમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

3 / 6
ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવન ત્રીજા નંબર પર છે. જોકે, ધવન આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. તેણે શ્રીલંકા સામે 12 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવન ત્રીજા નંબર પર છે. જોકે, ધવન આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. તેણે શ્રીલંકા સામે 12 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

4 / 6
ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનો ભાગ ભજવનાર યુવરાજ સિંહ આ મામલે ચોથા નંબર પર છે. યુવરાજે 2009થી 2016 દરમિયાન શ્રીલંકા સામે નવ ટી-20 મેચ રમી અને 11 સિક્સર ફટકારી.

ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનો ભાગ ભજવનાર યુવરાજ સિંહ આ મામલે ચોથા નંબર પર છે. યુવરાજે 2009થી 2016 દરમિયાન શ્રીલંકા સામે નવ ટી-20 મેચ રમી અને 11 સિક્સર ફટકારી.

5 / 6
કેએલ રાહુલ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ પ્રવાસમાં 10-10 સિક્સર ફટકારી છે. રાહુલે શ્રીલંકા સામે રમાયેલી આઠ મેચમાં જ્યારે દાસુને 15 મેચમાં આટલી સિક્સ ફટકારી છે. રાહુલ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નથી. આવામાં દાસુન તેને પાછળ છોડી શકે છે.

કેએલ રાહુલ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ પ્રવાસમાં 10-10 સિક્સર ફટકારી છે. રાહુલે શ્રીલંકા સામે રમાયેલી આઠ મેચમાં જ્યારે દાસુને 15 મેચમાં આટલી સિક્સ ફટકારી છે. રાહુલ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નથી. આવામાં દાસુન તેને પાછળ છોડી શકે છે.

6 / 6

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">