IPL Most Wickets: Lasith Malinga સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી, ધોનીની ટીમનો આ ખેલાડી તોડી શકે છે રેકોર્ડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:04 AM
IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને તે પહેલા કેટલાક એવા આંકડા છે જે દરેક ચાહક માટે જાણવું મહત્વપૂર્ણ છે. T20 ક્રિકેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ હોવા છતાં, બોલરો રમતને ફેરવવામાં માહિર છે. બોલિંગમાં કયા ખેલાડીએ IPLમાં પોતાની ઓળખ બનાવી? IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે? આગળ જાણો.

IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને તે પહેલા કેટલાક એવા આંકડા છે જે દરેક ચાહક માટે જાણવું મહત્વપૂર્ણ છે. T20 ક્રિકેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ હોવા છતાં, બોલરો રમતને ફેરવવામાં માહિર છે. બોલિંગમાં કયા ખેલાડીએ IPLમાં પોતાની ઓળખ બનાવી? IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે? આગળ જાણો.

1 / 6
લસિથ મલિંગાએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 170 વિકેટ ઝડપી છે. મલિંગાએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ આ લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. મલિંગાનો ઈકોનોમી રેટ માત્ર 7.14 રન પ્રતિ ઓવર હતો.

લસિથ મલિંગાએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 170 વિકેટ ઝડપી છે. મલિંગાએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ આ લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. મલિંગાનો ઈકોનોમી રેટ માત્ર 7.14 રન પ્રતિ ઓવર હતો.

2 / 6
ડ્વેન બ્રાવો સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર છે. બ્રાવોએ IPLમાં 167 વિકેટ લીધી છે. આ સિઝનમાં મલિંગાનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. તે મલિંગાથી માત્ર 3 વિકેટ દુર છે જે અંતર કંઇ ખાસ રહ્યુ નથી.

ડ્વેન બ્રાવો સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર છે. બ્રાવોએ IPLમાં 167 વિકેટ લીધી છે. આ સિઝનમાં મલિંગાનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. તે મલિંગાથી માત્ર 3 વિકેટ દુર છે જે અંતર કંઇ ખાસ રહ્યુ નથી.

3 / 6
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અમિત મિશ્રા ત્રીજા નંબર પર છે. મિશ્રાના નામે 154 મેચમાં 166 વિકેટ છે. મિશ્રાએ એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અમિત મિશ્રા ત્રીજા નંબર પર છે. મિશ્રાના નામે 154 મેચમાં 166 વિકેટ છે. મિશ્રાએ એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી છે.

4 / 6
ચોથા નંબર પર પિયુષ ચાવલા છે, જેમના નામે 157 વિકેટ છે. ચાવલાએ 7.88ના ઈકોનોમી રેટથી રન ખર્ચ્યા છે.

ચોથા નંબર પર પિયુષ ચાવલા છે, જેમના નામે 157 વિકેટ છે. ચાવલાએ 7.88ના ઈકોનોમી રેટથી રન ખર્ચ્યા છે.

5 / 6
હરભજન સિંહ આ યાદીમાં પાંચમાં ક્રમે છે, તેના નામ પર આઇપીએલમાં 150 વિકેટ છે, તેનો ઈકોનોમી રેટ 7.7 નો રહ્યો છે. જ્યારે તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 18 રન ખર્ચીને 5 વિકેટનુ રહ્યુ છે. આ ટોપ ટેન યાદીમાં છઠ્ઠા ક્રમે અશ્વિન 145, સુનિલ નરે 143, ભુવનેશ્વર કુમાર 142, યુઝવેન્દ્ર ચહલ 139 અને જસપ્રિત બુમરાહ 130 વિકેટ સાથે સામેલ છે.

હરભજન સિંહ આ યાદીમાં પાંચમાં ક્રમે છે, તેના નામ પર આઇપીએલમાં 150 વિકેટ છે, તેનો ઈકોનોમી રેટ 7.7 નો રહ્યો છે. જ્યારે તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 18 રન ખર્ચીને 5 વિકેટનુ રહ્યુ છે. આ ટોપ ટેન યાદીમાં છઠ્ઠા ક્રમે અશ્વિન 145, સુનિલ નરે 143, ભુવનેશ્વર કુમાર 142, યુઝવેન્દ્ર ચહલ 139 અને જસપ્રિત બુમરાહ 130 વિકેટ સાથે સામેલ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">