ખરાબ રમત નહીં નકારાત્મક વિચારસરણીને કારણે હારશે ઈંગ્લેન્ડ, આખી સિરીઝમાં કરી ભૂલો
ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે ભારતે મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ભારતીય ટીમ પાસે હાલમાં 255 રનની લીડ છે. ઈંગ્લેન્ડની ટીમે હજુ ભારતના પૂંછડીના બેટ્સમેનોને આઉટ કરવાના છે. ઈંગ્લેન્ડ પાસેથી આવા ખરાબ પ્રદર્શનની કોઈને અપેક્ષા નહોતી. હવે સવાલ એ છે કે ભારતમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું તેની પાછળ જવાબદાર કોણ છે? તો આ નનો જવાબ છે તેમની નકારાત્મક વિચારસરણી.
Latest News Updates
Most Read Stories