AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુષ્મિતા સેન અને લલિત મોદીની ઉંમરમાં 12 વર્ષનું અંતર, આ સેલેબ્સે પણ પસંદ કર્યા છે પોતાનાથી મોટા જીવનસાથી

લલિત મોદી (Lalit Modi) અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) રિલેશનશિપમાં છે. જ્યારથી તેની પુષ્ટિ થઈ છે, ત્યારથી બંને ચર્ચામાં છે. સુષ્મિતા લલિત મોદી કરતા 12 વર્ષ નાની છે. બોલિવુડના ઘણાં સેલેબ્સ એવા છે કે તેમને પોતાનાથી નાના અથવા તો પોતાનાથી મોટા જીવનસાથી પસંદ કર્યા છે. આ લિસ્ટમાં કોણ સામેલ છે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 5:23 PM
Share
લલિત મોદી અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન રિલેશનશિપમાં છે. જ્યારથી તેની પુષ્ટિ થઈ છે ત્યારથી બંને ચર્ચામાં છે. 2008માં IPLની શરૂઆત થઈ હતી અને તે પહેલા બંને એકબીજાને ઓળખતા હતા. પરંતુ બંનેની ઉંમર વચ્ચે દસ વર્ષથી વધુનો તફાવત છે. સુષ્મિતા લલિત મોદી કરતા 12 વર્ષ નાની છે.

લલિત મોદી અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન રિલેશનશિપમાં છે. જ્યારથી તેની પુષ્ટિ થઈ છે ત્યારથી બંને ચર્ચામાં છે. 2008માં IPLની શરૂઆત થઈ હતી અને તે પહેલા બંને એકબીજાને ઓળખતા હતા. પરંતુ બંનેની ઉંમર વચ્ચે દસ વર્ષથી વધુનો તફાવત છે. સુષ્મિતા લલિત મોદી કરતા 12 વર્ષ નાની છે.

1 / 6
કરણ સિંહ ગ્રોવર તેની પત્ની બિપાશા બાસુ કરતા ઉંમરમાં ચાર વર્ષ નાનો છે. તેઓએ પરિવારના સભ્યોની ઈચ્છા વિરુદ્ધ 30 એપ્રિલ 2016ના રોજ મંકી વેડિંગ કર્યા હતા. બિપાશાની વધુ ઉંમરને કારણે કરણની માતાએ આ લગ્ન માટે ના પાડી હતી.

કરણ સિંહ ગ્રોવર તેની પત્ની બિપાશા બાસુ કરતા ઉંમરમાં ચાર વર્ષ નાનો છે. તેઓએ પરિવારના સભ્યોની ઈચ્છા વિરુદ્ધ 30 એપ્રિલ 2016ના રોજ મંકી વેડિંગ કર્યા હતા. બિપાશાની વધુ ઉંમરને કારણે કરણની માતાએ આ લગ્ન માટે ના પાડી હતી.

2 / 6
ઝરીના વહાબ અને એક્ટર આદિત્ય પંચોલીએ ત્રીસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આદિત્ય તેની પત્ની ઝરીના કરતા 6 વર્ષ નાનો હતો. તેમને તેમના પરિવાર તરફથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.

ઝરીના વહાબ અને એક્ટર આદિત્ય પંચોલીએ ત્રીસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આદિત્ય તેની પત્ની ઝરીના કરતા 6 વર્ષ નાનો હતો. તેમને તેમના પરિવાર તરફથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.

3 / 6
 મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયથી બે વર્ષ નાનો છે. બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આ બંને સ્ટાર કપલ તરીકે જોવા મળે છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયથી બે વર્ષ નાનો છે. બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આ બંને સ્ટાર કપલ તરીકે જોવા મળે છે.

4 / 6
કુણાલ ખેમુ તેની પત્ની સોહા અલી ખાન કરતા 5 વર્ષ નાના છે. 2009માં ફિલ્મ 'ઢુંઢતે રહે જાઓગે'માં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2014માં કુણાલે સોહાને પેરિસમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ પછી, 25 જાન્યુઆરી, 2015 ના રોજ, બંને લગ્નના બંધનમાં બંધાયા.

કુણાલ ખેમુ તેની પત્ની સોહા અલી ખાન કરતા 5 વર્ષ નાના છે. 2009માં ફિલ્મ 'ઢુંઢતે રહે જાઓગે'માં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2014માં કુણાલે સોહાને પેરિસમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ પછી, 25 જાન્યુઆરી, 2015 ના રોજ, બંને લગ્નના બંધનમાં બંધાયા.

5 / 6
શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા કરતા માત્ર ત્રણ મહિના મોટી છે. રાજ અને શિલ્પાની મુલાકાત શિલ્પાની પરફ્યુમ બ્રાન્ડ 'S-2'ના લોન્ચિંગ સમયે થઈ હતી અને બંનેએ 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા.

શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા કરતા માત્ર ત્રણ મહિના મોટી છે. રાજ અને શિલ્પાની મુલાકાત શિલ્પાની પરફ્યુમ બ્રાન્ડ 'S-2'ના લોન્ચિંગ સમયે થઈ હતી અને બંનેએ 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા.

6 / 6
Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">