AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેમણે આજે સોશિયલ મીડિયા પર નવા લુકમાં તસ્વીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 5:09 PM
Share
અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે.

અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે.

1 / 6
સોશિયલ મીડિયા પર લાખો લોકો તેમને ફોલો કરે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર લાખો લોકો તેમને ફોલો કરે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

2 / 6
નુસરતની ગ્લેમરસ સ્ટાઈલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આજે નુસરતે સોશિયલ મીડિયા પર પોતાનો ફિલ્ટર લુક શેર કર્યો છે.

નુસરતની ગ્લેમરસ સ્ટાઈલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આજે નુસરતે સોશિયલ મીડિયા પર પોતાનો ફિલ્ટર લુક શેર કર્યો છે.

3 / 6
ફોટા શેર કરતી વખતે નુસરતે લખ્યું - ફિલ્ટર્ડ મી. તેમની તસ્વીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ આ ફોટાને પસંદ કરી ચુક્યા છે. વળી, ચાહકો પોતાને કમેન્ટ કરતા રોકી શકતા નથી.

ફોટા શેર કરતી વખતે નુસરતે લખ્યું - ફિલ્ટર્ડ મી. તેમની તસ્વીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ આ ફોટાને પસંદ કરી ચુક્યા છે. વળી, ચાહકો પોતાને કમેન્ટ કરતા રોકી શકતા નથી.

4 / 6
તાજેતરમાં ફિલ્મના સેટ પર નુસરતની તબિયત લથડી હતી. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જે બાદ તેમને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

તાજેતરમાં ફિલ્મના સેટ પર નુસરતની તબિયત લથડી હતી. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જે બાદ તેમને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

5 / 6
નુસરતને ડોક્ટરોએ શૂટિંગમાંથી 15 દિવસનો બ્રેક લેવાની સલાહ આપી હતી. તેમની તબિયત હવે ઠીક છે.

નુસરતને ડોક્ટરોએ શૂટિંગમાંથી 15 દિવસનો બ્રેક લેવાની સલાહ આપી હતી. તેમની તબિયત હવે ઠીક છે.

6 / 6
Follow Us
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">