AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અધિક પુરુષોત્તમ માસની અમદાવાદ શહેરમાં ભક્તિમય માહોલમાં ઉજવણી, જુઓ Photos

અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

Darshal Raval
| Edited By: | Updated on: Aug 03, 2023 | 8:17 AM
Share
અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

1 / 5
પુનમના દિવસે બરોડા એકસપ્રેસ હાઈવે સામેના કર્ણાવતી પાર્કમાં ગિરિરાજ પર્વતનું નિર્માણ કરીને મહિલાઓએ ભગવાન પુરુષોત્તમને છપ્પન ભોગનો અન્નકુટનો ભોગ ધરાવ્યો હતો અને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

પુનમના દિવસે બરોડા એકસપ્રેસ હાઈવે સામેના કર્ણાવતી પાર્કમાં ગિરિરાજ પર્વતનું નિર્માણ કરીને મહિલાઓએ ભગવાન પુરુષોત્તમને છપ્પન ભોગનો અન્નકુટનો ભોગ ધરાવ્યો હતો અને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

2 / 5
મહિલાઓ પુરુષોત્તમ માસ દરમ્યાન કાંઠા ગોરની સ્થાપના કરી રોજ પૂજા કરી રહી છે. ત્યારે પૂનમના દિવસે ભક્તોએ પીળા પિતામ્બર રુપી વસ્ત્રો અને સાડીઓમાં સજ્જ થઈને ગોવર્ધન ધારી ગિરધારીની પુજા કરી હતી.

મહિલાઓ પુરુષોત્તમ માસ દરમ્યાન કાંઠા ગોરની સ્થાપના કરી રોજ પૂજા કરી રહી છે. ત્યારે પૂનમના દિવસે ભક્તોએ પીળા પિતામ્બર રુપી વસ્ત્રો અને સાડીઓમાં સજ્જ થઈને ગોવર્ધન ધારી ગિરધારીની પુજા કરી હતી.

3 / 5
સોસાયટીના પ્રાંગણમાં ભગવાન પુરુષોત્તમની શોભાયાત્રા તેમજ વિવિધ ભોગ સાથે કાંઠાગોરને સાથે લઈને ભજન કિર્તન સાથે મહિલાઓ ઉમંગ સાથે ભગવાન પુરુષોત્તમની ભકિતમાં લીન થઈ હતી.

સોસાયટીના પ્રાંગણમાં ભગવાન પુરુષોત્તમની શોભાયાત્રા તેમજ વિવિધ ભોગ સાથે કાંઠાગોરને સાથે લઈને ભજન કિર્તન સાથે મહિલાઓ ઉમંગ સાથે ભગવાન પુરુષોત્તમની ભકિતમાં લીન થઈ હતી.

4 / 5
ઘોડાસરના દીપમાલા બંગ્લોઝમાં ભગવાન પુરુષોત્તમની વિધિસર પુજા અર્ચના કરવામા આવી. જ્યાં કાંઠાગોરની માટીની પ્રતિમા બનાવીને મહિલાઓ રોજ ભકિતભાવથી પુજા કરે છે. ત્યારે ભક્તોએ બાંધણી થીમ પર કપડાં પહેરી આજે ભગવાનની પૂજા કરી એક અલગ માહોલ ઉભો કર્યો હતો.

ઘોડાસરના દીપમાલા બંગ્લોઝમાં ભગવાન પુરુષોત્તમની વિધિસર પુજા અર્ચના કરવામા આવી. જ્યાં કાંઠાગોરની માટીની પ્રતિમા બનાવીને મહિલાઓ રોજ ભકિતભાવથી પુજા કરે છે. ત્યારે ભક્તોએ બાંધણી થીમ પર કપડાં પહેરી આજે ભગવાનની પૂજા કરી એક અલગ માહોલ ઉભો કર્યો હતો.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">