AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ: સાળંગપુરમાં દિવાળી પર દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, 50થી વધુ વેપારીઓએ કર્યુ ચોપડાપૂજન- તસ્વીરો

બોટાદ: સાળંગપુરધામમાં દિવાળીના તહેવાર નિમીત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ દિવાળીના તહેવારે દાદાના દર્શનનો લાભ લીધો. આ તરફ સાળંગપુરધામમાં 50થી વધુ વેપારીઓએ ચોપડાપૂજન કર્યુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: Nov 12, 2023 | 7:15 PM
Share
દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

1 / 5
સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

2 / 5
કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

3 / 5
દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

4 / 5
ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

5 / 5
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">