બોટાદ: સાળંગપુરમાં દિવાળી પર દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, 50થી વધુ વેપારીઓએ કર્યુ ચોપડાપૂજન- તસ્વીરો

બોટાદ: સાળંગપુરધામમાં દિવાળીના તહેવાર નિમીત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ દિવાળીના તહેવારે દાદાના દર્શનનો લાભ લીધો. આ તરફ સાળંગપુરધામમાં 50થી વધુ વેપારીઓએ ચોપડાપૂજન કર્યુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: Nov 12, 2023 | 7:15 PM
દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

1 / 5
સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

2 / 5
કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

3 / 5
દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

4 / 5
ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">