AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Care: ડાયાબિટીસ દરેક ઋતુમાં કંટ્રોલમાં રહેશે, આ શાકભાજી ખાવાનું શરૂ કરો

ડાયાબિટીસ (Diabetes)ને નિયંત્રિત કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં કેટલીક એવી શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, જેનાથી તમે દવા પર ઓછા નિર્ભર રહિ શકો.આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, તમારે ડાયટમાં કઈ કઈ શાકભાજીને સામેલ કરવી જોઈએ. જેનાથી તમારે ડાયાબિટસમાં દવા પર ઓછું નિર્ભર રહેવું પડે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2023 | 9:55 AM
Share
  Blood Sugar: ડાયાબિટીસની બિમારી આજ-કાલ કોમન થઈ ગઈ છે. મોટાથી લઈને  યુવાનો પણ આ બિમારીની ઝપેટમાં આવવા લાગ્યા છે. ડાયાબિટીસની બિમારી તમે માત્ર હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા કંટ્રોલ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટસ હંમેશા બ્લડ શુગરના દર્દીઓને સલાહ આપે છે કે, તેની લાઈફ સ્ટાઈલ સ્વસ્થ રાખે. હંમેશા ડાયટમાં લાપરવાહીના કારણે બ્લડ શુગરનો ખતરો વધુ રહે છે.

Blood Sugar: ડાયાબિટીસની બિમારી આજ-કાલ કોમન થઈ ગઈ છે. મોટાથી લઈને યુવાનો પણ આ બિમારીની ઝપેટમાં આવવા લાગ્યા છે. ડાયાબિટીસની બિમારી તમે માત્ર હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા કંટ્રોલ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટસ હંમેશા બ્લડ શુગરના દર્દીઓને સલાહ આપે છે કે, તેની લાઈફ સ્ટાઈલ સ્વસ્થ રાખે. હંમેશા ડાયટમાં લાપરવાહીના કારણે બ્લડ શુગરનો ખતરો વધુ રહે છે.

1 / 6
તેમે તમારા આહારમાં શુ લઈ રહ્યા છો તેની સીધી અસર બ્લડ શુગર પડે છે. તેથી આહાર માટે ડાયાબિટીઝ ફ્રેન્ડલી બનવું મહત્વપૂર્ણ છે. બ્લડ સુગરનું સ્તર સામાન્ય રહેવું જોઈએ, એટલા માટે તમે એક્સસાઈઝની સાથે સાથે તમારા ડાયટમાં કેટલાક શાકભાજીનો સમાવેશ કરો.

તેમે તમારા આહારમાં શુ લઈ રહ્યા છો તેની સીધી અસર બ્લડ શુગર પડે છે. તેથી આહાર માટે ડાયાબિટીઝ ફ્રેન્ડલી બનવું મહત્વપૂર્ણ છે. બ્લડ સુગરનું સ્તર સામાન્ય રહેવું જોઈએ, એટલા માટે તમે એક્સસાઈઝની સાથે સાથે તમારા ડાયટમાં કેટલાક શાકભાજીનો સમાવેશ કરો.

2 / 6
ટમેટાંનો ઉપયોગ તમે સલાડ કે પછી સબ્જીના રુપમાં કરી શકો છો. ટમેટાંમાં રહેલા પોષ્ક તત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક હોય શકે છે. (photo : healthline.com)

ટમેટાંનો ઉપયોગ તમે સલાડ કે પછી સબ્જીના રુપમાં કરી શકો છો. ટમેટાંમાં રહેલા પોષ્ક તત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક હોય શકે છે. (photo : healthline.com)

3 / 6
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે. તેમણે પોતાની ડાયટમાં શિમલા મિર્ચ સામેલ કરવી જોઈએ. જેમાં રહેલા વિટામિન સી, કે પોટેશિયમ અને વિટામિન બી 6 હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. (photo : tv9hindi)

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે. તેમણે પોતાની ડાયટમાં શિમલા મિર્ચ સામેલ કરવી જોઈએ. જેમાં રહેલા વિટામિન સી, કે પોટેશિયમ અને વિટામિન બી 6 હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. (photo : tv9hindi)

4 / 6
લીલા મરચાં વગર કોઈ પણ ફુડ અધુરું છે. પછી મરચાં તીખાં જ કેમ ન હોય દરેક ઋતુમાં  મળતાં લીલા મરચાંનું સેવન ડાયાબિટીસના દર્દીએ લાલ મરચાંની જગ્યાએ કરવું જોઈએ. લીલા મરચાંમાં કેપ્સેસિન નામનું એક ખાસ રસાયણ હોય છે. જેના કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધરે છે. (photo :doorkisan.com )

લીલા મરચાં વગર કોઈ પણ ફુડ અધુરું છે. પછી મરચાં તીખાં જ કેમ ન હોય દરેક ઋતુમાં મળતાં લીલા મરચાંનું સેવન ડાયાબિટીસના દર્દીએ લાલ મરચાંની જગ્યાએ કરવું જોઈએ. લીલા મરચાંમાં કેપ્સેસિન નામનું એક ખાસ રસાયણ હોય છે. જેના કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધરે છે. (photo :doorkisan.com )

5 / 6
આંદુને સબ્જી અને મસાલા બંન્નેના રુપમાં કરી શકો છો. હાઈ બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે આંદુમાં અનેક તત્વ હોય છે. દરરોજ  ડાયટમાં સામેલ કરવાથી બ્લડ શુગર લેવલ યોગ્ય કરી શકો છો.(photo :  )

આંદુને સબ્જી અને મસાલા બંન્નેના રુપમાં કરી શકો છો. હાઈ બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે આંદુમાં અનેક તત્વ હોય છે. દરરોજ ડાયટમાં સામેલ કરવાથી બ્લડ શુગર લેવલ યોગ્ય કરી શકો છો.(photo : )

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">