પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદા ધરાવાયો દાડમનો અન્નકૂટ, જુઓ મનમોહક તસવીરો

શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ દાદાને આજે પૂનમ નિમિત્તે દાળમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Urvish Soni
| Edited By: | Updated on: Feb 24, 2024 | 3:06 PM
સાળંગપુર ધામમાં દરરોજ હજારો ભક્તો દાદાના દર્શને આવે છે, બોટાદ જિલ્લામાં આવેલું દાદાનું ઘામ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ખ્યાતી ઘરાવે છે અને દરરોજ લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સાળંગપુર ધામમાં દરરોજ હજારો ભક્તો દાદાના દર્શને આવે છે, બોટાદ જિલ્લામાં આવેલું દાદાનું ઘામ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ખ્યાતી ઘરાવે છે અને દરરોજ લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

1 / 7
આજે પૂનમ અને શનિવારનો દિવસ હોવાને કારણે દાદાને ખાસ અન્નકૂટ તથા વિશેષ આરતી કરવામાં આવી હતી અને સાંજે પણ ષોડશોપચાર પૂજન કરી વિશેષ આરતી કરવામાં આવશે.

આજે પૂનમ અને શનિવારનો દિવસ હોવાને કારણે દાદાને ખાસ અન્નકૂટ તથા વિશેષ આરતી કરવામાં આવી હતી અને સાંજે પણ ષોડશોપચાર પૂજન કરી વિશેષ આરતી કરવામાં આવશે.

2 / 7
 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.24-02-2024ને શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.24-02-2024ને શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

3 / 7
દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

4 / 7
પૂનમ નિમિતે સાંજે 5:૩૦ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન-અર્ચન એવં પુષ્પાભિષેક-સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

પૂનમ નિમિતે સાંજે 5:૩૦ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન-અર્ચન એવં પુષ્પાભિષેક-સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

5 / 7
શનિવાર હોવાને કારણે દાદાના ભક્તો શ્રીકષ્ટભંજનદેવ દાદાના દર્શન કરવા માટે વિશેષ આવે છે. જો કે દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.

શનિવાર હોવાને કારણે દાદાના ભક્તો શ્રીકષ્ટભંજનદેવ દાદાના દર્શન કરવા માટે વિશેષ આવે છે. જો કે દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.

6 / 7
હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">