AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની શાળાઓ બની રામમય, CTMમાં આવેલ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ રામ, લક્ષ્મણની વેશભૂષામાં કરી ઉજવણી- જુઓ તસ્વીરો

હાલ સમગ્ર દેશ રામમય બન્યો છે. જેમા અમદાવાદ શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ રામના રંગે રંગાઈ રહ્યા છે. ત્યારે CTM વિસ્તારમાં આવેલી અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામ, લક્ષ્મણ અને સીતાજીની વેશભૂષામાં ઉજવણી કરતા જોવા મળ્યા.

Sachin Kolte
| Edited By: | Updated on: Jan 20, 2024 | 9:23 PM
Share
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશભરની શાળાઓમાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતા જોવા મળ્યા

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશભરની શાળાઓમાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતા જોવા મળ્યા

1 / 9
સીટીએમ ખાતે આવેલી ધ મધર અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની વેશભૂષામાં રામમય બન્યા.

સીટીએમ ખાતે આવેલી ધ મધર અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની વેશભૂષામાં રામમય બન્યા.

2 / 9
શાળા સંકુલમાં રામાયણની વેશભૂષામાં વિવિધ પાત્રોએ વિદ્યાર્થીઓમાં પણ રામાયણ વિશે જાણવાની જિજ્ઞાસા જાગૃત કરી. આ સાથે વિદ્યાર્થીઓ રામાયણ વિશે માહિતગાર થયા હતા.

શાળા સંકુલમાં રામાયણની વેશભૂષામાં વિવિધ પાત્રોએ વિદ્યાર્થીઓમાં પણ રામાયણ વિશે જાણવાની જિજ્ઞાસા જાગૃત કરી. આ સાથે વિદ્યાર્થીઓ રામાયણ વિશે માહિતગાર થયા હતા.

3 / 9
આ પાત્રોને ભજવનાર વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. બાળરામ, બાળ લક્ષ્મણ અને નાનકડા સીતાજીના ગેટઅપમાં આ બાળકો મનમોહક લાગી રહ્યા હતા.

આ પાત્રોને ભજવનાર વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. બાળરામ, બાળ લક્ષ્મણ અને નાનકડા સીતાજીના ગેટઅપમાં આ બાળકો મનમોહક લાગી રહ્યા હતા.

4 / 9
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે દરેક ઘરોમાં રામનામ જ્યોતિ પ્રગટાવવાની પીએમ મોદીએ હાકલ કરી છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે દરેક ઘરોમાં રામનામ જ્યોતિ પ્રગટાવવાની પીએમ મોદીએ હાકલ કરી છે.

5 / 9
દેશવાસીઓને પીએમ મોદીએ આ દિવસે ઘરોને સુશોભીત કરી, રંગોળી કરી, આસોપાલવના તોરણ બાંધવા, સાંજે ઘરોમાં દીવાઓ પ્રગટાવવા, અને રોશનીથી શણગારવા જણાવ્યુ છે.

દેશવાસીઓને પીએમ મોદીએ આ દિવસે ઘરોને સુશોભીત કરી, રંગોળી કરી, આસોપાલવના તોરણ બાંધવા, સાંજે ઘરોમાં દીવાઓ પ્રગટાવવા, અને રોશનીથી શણગારવા જણાવ્યુ છે.

6 / 9
નાનામોટા સહુ કોઈ હાલ રામના રંગમાં રંગાઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના નામની રંગોળી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

નાનામોટા સહુ કોઈ હાલ રામના રંગમાં રંગાઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના નામની રંગોળી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

7 / 9
22 જાન્યુઆરીએ સાડા પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના નીજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં દીવાળી જેવો માહોલ છે અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી લોકો આ ઉત્સવને મનાવી રહ્યા છે.

22 જાન્યુઆરીએ સાડા પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના નીજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં દીવાળી જેવો માહોલ છે અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી લોકો આ ઉત્સવને મનાવી રહ્યા છે.

8 / 9
દેશભરની શાળાઓમાં પણ વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. જેમા ક્યાંક ચિત્ર સ્પર્ધા તો ક્યાંક રામાયણ આધારીત નાટકો વિદ્યાર્થીઓ ભજવી રહ્યા છે. જેમા સીટીએમની મધર સ્કૂલમાં રામાયણના પાત્રો આધારીત વેશભૂષા યોજાઈ હતી.

દેશભરની શાળાઓમાં પણ વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. જેમા ક્યાંક ચિત્ર સ્પર્ધા તો ક્યાંક રામાયણ આધારીત નાટકો વિદ્યાર્થીઓ ભજવી રહ્યા છે. જેમા સીટીએમની મધર સ્કૂલમાં રામાયણના પાત્રો આધારીત વેશભૂષા યોજાઈ હતી.

9 / 9
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">