AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: પીએમ કિસાન યોજનાની રકમ વધશે કે નહીં કૃષિ પ્રધાને કરી સ્પષ્ટતા

આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં તેમના લેખિત જવાબમાં કહ્યું કે હાલમાં પીએમ કિસાનની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 7:56 PM
Share
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારાની રાહ જોઈ રહેલા ખેડૂતોને આંચકો લાગ્યો છે. મંગળવારે સંસદ ભવનમાં જવાબ આપતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે હાલમાં PM કિસાન નિધિની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારાની રાહ જોઈ રહેલા ખેડૂતોને આંચકો લાગ્યો છે. મંગળવારે સંસદ ભવનમાં જવાબ આપતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે હાલમાં PM કિસાન નિધિની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

1 / 5
વાસ્તવમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ આપવામાં આવે છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ આપવામાં આવે છે.

2 / 5
આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં તેમના લેખિત જવાબમાં કહ્યું કે હાલમાં પીએમ કિસાનની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં તેમના લેખિત જવાબમાં કહ્યું કે હાલમાં પીએમ કિસાનની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

3 / 5
Farmers Income

Farmers Income

4 / 5
PM Kisan: પીએમ કિસાન યોજનાની રકમ વધશે કે નહીં કૃષિ પ્રધાને કરી સ્પષ્ટતા

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">