AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આને કહેવાય સાચી મિત્રતા ! અકસ્માતમાં મિત્રનું મોત થયું, તો બનાવી મૂર્તિ, હવે રોજ કરે છે પૂજા

જેતપુરના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 8:49 PM
Share
મિત્રતાની વ્યાખ્યા સૌથી અલગ છે.મિત્રતા એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનો સંબંધ.મિત્રો તો હજારો બની શકે છે.પરંતુ મુશ્કેલ અને ખરા સમયમાં કામ આવે તે જ સાચા મિત્ર છે.મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે જાતે જ જોડીએ છીએ.મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક.મિત્રતાની વાત કરીએ એટલી થોડી.

મિત્રતાની વ્યાખ્યા સૌથી અલગ છે.મિત્રતા એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનો સંબંધ.મિત્રો તો હજારો બની શકે છે.પરંતુ મુશ્કેલ અને ખરા સમયમાં કામ આવે તે જ સાચા મિત્ર છે.મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે જાતે જ જોડીએ છીએ.મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક.મિત્રતાની વાત કરીએ એટલી થોડી.

1 / 5
જેતપુર ના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ.મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી અને તે તે મૂર્તિને દરરોજ હાર અને ફુલ ચડાવે પછી તે પોતાના દિવસની શરૂઆત કરે.આજે આ બંનેની મિત્રતાનું ઉદાહરણ સૌ કોઈ આપે છે.

જેતપુર ના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ.મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી અને તે તે મૂર્તિને દરરોજ હાર અને ફુલ ચડાવે પછી તે પોતાના દિવસની શરૂઆત કરે.આજે આ બંનેની મિત્રતાનું ઉદાહરણ સૌ કોઈ આપે છે.

2 / 5
મિત્રની મૂર્તિ બનાવનાર ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે આ મૂર્તિ મારા મિત્ર હકુભાઈ છે.અમારી મિત્રતા ભાવનગરમાં થઈ હતી.ભાવનગરમાં શનિ ગ્રુપ છે.જેમાં અમે બધા સાથે હતા.એવામાં એક વખત મારા મિત્ર હકુભાઈ બગાદાણા જતા હતા ત્યારે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.મિત્રના મોત બાદ આખા ગ્રુપ પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ હતી.

મિત્રની મૂર્તિ બનાવનાર ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે આ મૂર્તિ મારા મિત્ર હકુભાઈ છે.અમારી મિત્રતા ભાવનગરમાં થઈ હતી.ભાવનગરમાં શનિ ગ્રુપ છે.જેમાં અમે બધા સાથે હતા.એવામાં એક વખત મારા મિત્ર હકુભાઈ બગાદાણા જતા હતા ત્યારે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.મિત્રના મોત બાદ આખા ગ્રુપ પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ હતી.

3 / 5
2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

4 / 5
જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.

જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.

5 / 5
Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">