AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણપતિજીને 21 મોદક અને 21 દુર્વા જ કેમ અર્પણ કરવામાં આવે છે ? જાણો આ 21 અંક પાછળનું રહસ્ય !

હાલમાં ગણેશોત્સવની ધામધૂમ જોવા મળી રહી છે. ગણપતિના આગમનથી દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ દરમિયાન ગણપતિ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ અને રસપ્રદ વાતો પણ સતત સાંભળવા મળે છે.

| Updated on: Sep 17, 2026 | 2:04 PM
Share
ગણપતિને મોદકનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છે. પરંતુ ગણપતિને 21 મોદકનો જ નૈવેદ્ય શા માટે ધરાવવામાં આવે છે? અને 21 દુર્વા જ શા માટે અર્પણ કરવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? (Image Source | Unsplash)

ગણપતિને મોદકનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છે. પરંતુ ગણપતિને 21 મોદકનો જ નૈવેદ્ય શા માટે ધરાવવામાં આવે છે? અને 21 દુર્વા જ શા માટે અર્પણ કરવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? (Image Source | Unsplash)

1 / 9
ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય શા માટે અર્પણ કરવામાં આવે છે, તે અંગે માન્યતા છે કે 21માં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચપ્રાણ, પંચમહાભૂત અને એક મનનો સમાવેશ થાય છે. (Image Source | Unsplash)

ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય શા માટે અર્પણ કરવામાં આવે છે, તે અંગે માન્યતા છે કે 21માં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચપ્રાણ, પંચમહાભૂત અને એક મનનો સમાવેશ થાય છે. (Image Source | Unsplash)

2 / 9
પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે નાક, કાન, આંખ, ત્વચા અને જીભ. આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે દુનિયા સાથે સંપર્ક અને સંવાદ કરીએ છીએ. (Image Source | Unsplash)

પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે નાક, કાન, આંખ, ત્વચા અને જીભ. આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે દુનિયા સાથે સંપર્ક અને સંવાદ કરીએ છીએ. (Image Source | Unsplash)

3 / 9
પાંચ કર્મેન્દ્રિય એટલે ઉપસ્થ, પાયુ, પગ, હાથ અને વાક્ એટલે કે વાણીનું અંગ. આના માધ્યમથી આપણે વિવિધ પ્રકારનાં કર્મો કરીએ છીએ. (Image Source | Unsplash)

પાંચ કર્મેન્દ્રિય એટલે ઉપસ્થ, પાયુ, પગ, હાથ અને વાક્ એટલે કે વાણીનું અંગ. આના માધ્યમથી આપણે વિવિધ પ્રકારનાં કર્મો કરીએ છીએ. (Image Source | Unsplash)

4 / 9
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચને પંચપ્રાણ કહેવામાં આવે છે. પૂજાવિધિ દરમિયાન પણ આપણે આ પાંચ પંચપ્રાણનો ઉલ્લેખ વારંવાર સાંભળીએ છીએ. (Image Source | Unsplash)

પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચને પંચપ્રાણ કહેવામાં આવે છે. પૂજાવિધિ દરમિયાન પણ આપણે આ પાંચ પંચપ્રાણનો ઉલ્લેખ વારંવાર સાંભળીએ છીએ. (Image Source | Unsplash)

5 / 9
પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ તમામ પર અધિરાજ્ય કરતું આપણું મન છે. (Image Source | Unsplash)

પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ તમામ પર અધિરાજ્ય કરતું આપણું મન છે. (Image Source | Unsplash)

6 / 9
આ તમામનું પ્રતીક માનીને 21 દુર્વા ગણપતિને અર્પણ કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો માનવામાં આવે છે કે, ‘હે દેવ, સમગ્ર વિશ્વ તમને અર્પણ કર્યું છે; હવે બીજું શું જોઈએ?’ (Image Source | Unsplash)

આ તમામનું પ્રતીક માનીને 21 દુર્વા ગણપતિને અર્પણ કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો માનવામાં આવે છે કે, ‘હે દેવ, સમગ્ર વિશ્વ તમને અર્પણ કર્યું છે; હવે બીજું શું જોઈએ?’ (Image Source | Unsplash)

7 / 9
આ જ કારણ સાથે જોડાયેલી પરંપરા અનુસાર ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ ગણપતિને નૈવેદ્ય તરીકે 11 મોદક ધરાવવાની પણ પરંપરા જોવા મળે છે. (Image Source | Unsplash)

આ જ કારણ સાથે જોડાયેલી પરંપરા અનુસાર ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ ગણપતિને નૈવેદ્ય તરીકે 11 મોદક ધરાવવાની પણ પરંપરા જોવા મળે છે. (Image Source | Unsplash)

8 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

9 / 9

આ પણ વાંચો, Ganeshotsav : પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરીને બનાવાયા 13 ફૂટ ઊંચા ગણપતિ બાપ્પા! જુઓ તસવીરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">