Chandrayaan 3: બેટરી ફૂલ ચાર્જ, સૂર્યપ્રકાશની જોવાઈ રહી છે રાહ, ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન?

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને 4 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, લેન્ડર અને રોવર 22 સપ્ટેમ્બરની આસપાસ જાગી જવાની અપેક્ષા છે. ખરેખર, ચંદ્ર પર સૂર્યાસ્ત સાથે પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યું હતું.

Chandrayaan 3: બેટરી ફૂલ ચાર્જ, સૂર્યપ્રકાશની જોવાઈ રહી છે રાહ, ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન?
Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 6:25 PM

Chandrayaan 3: જ્યારે ચંદ્રયાન-3 મિશન સફળ થયું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતની વધતી શક્તિનો સ્વીકાર કર્યો. 23 ઓગસ્ટના રોજ, વિક્રમ લેન્ડર (Vikram Lander) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, ત્યારબાદ ઈતિહાસ રચાયો કારણ કે અત્યાર સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો નથી. આ દરમિયાન ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે સપાટીનો અભ્યાસ કર્યો અને ઓક્સિજન સહિત ઘણી વસ્તુઓ શોધી કાઢી, ત્યારબાદ તેને સ્પિલ મોડમાં મુકવામાં આવી. હવે તેના માટે ઉઠવાનો સમય આવી ગયો છે. લોકોની નજર તેના પર છે કે શું પ્રજ્ઞાન રોવર 22 સપ્ટેમ્બરે ફરી ઉઠશે અને ચંદ્ર પર ચાલશે?

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને 4 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, લેન્ડર અને રોવર 22 સપ્ટેમ્બરની આસપાસ જાગી જવાની અપેક્ષા છે. ખરેખર, ચંદ્ર પર સૂર્યાસ્ત સાથે પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે તમામ પેલોડનો ડેટા વિક્રમ લેન્ડર દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો. ઈસરોએ જણાવ્યું કે ચંદ્ર પર સલ્ફર હાજર છે. આ સિવાય એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ હાજર છે. જો કે, ચંદ્રની સપાટી પર હાઈડ્રોજનની શોધ હજુ બાકી છે.

આ પણ વાંચો: PM Narendra Modi: ચોવીસ કલાકમાં જ એક મિલિયન ફોલોઅર્સ, પીએમ મોદી સાથે વોટ્સએપ પર જોડાવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ચંદ્ર પર તાપમાન માઈનસ 200 ડિગ્રી સુધી ઘટી જાય છે

ઈસરોએ ટ્વીટર પર લખ્યું છે કે ચંદ્રયાન-3ની બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે અને 22 સપ્ટેમ્બરે ચંદ્ર પર સૂર્યપ્રકાશ સોલાર પેનલને મળશે. વિક્રમ અને પ્રજ્ઞાનને ચંદ્રના એક દિવસ માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, ચંદ્રનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. ઈસરોએ આશા વ્યક્ત કરી છે કે તે આગામી સૂર્યોદય સમયે ફરી જાગી શકે છે. જો તે 22 સપ્ટેમ્બરે નહીં જાગે તો તે “હંમેશા માટે ભારતના ચંદ્ર રાજદૂત તરીકે ત્યાં જ રહેશે.”

વિક્રમ લેન્ડરે લેન્ડિંગ કર્યા પછી તેની સ્થિતિ બદલી ન હતી, જ્યારે પ્રજ્ઞાન રોવર લેન્ડિંગના થોડા કલાકો પછી લેન્ડરમાંથી બહાર આવ્યું હતું અને ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કર્યું હતું. ચંદ્ર પર સૂર્યાસ્ત પછી રાત્રે અત્યંત અંધારું થઈ જાય છે અને તાપમાન લગભગ માઈનસ 200 ડિગ્રી સુધી નીચે જાય છે. આવા કઠોર વાતાવરણમાં ટેકનિકલ સાધનોનું ટકી રહેવું અશક્ય લાગે છે.

પ્રજ્ઞાન રોવરની જાગવાની આશા શા માટે છે?

જો કે, પ્રજ્ઞાન રોવરમાં હીટર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેને રેડિયોઆઈસોટોપ હીટર યુનિટ્સ (RHU) કહેવામાં આવે છે. જેઓ નિષ્ક્રિય રીતે કામ કરે છે. અવકાશયાન હાર્ડવેર તેને ટકાઉ ઓપરેટિંગ તાપમાન પર રાખવા માટે ગરમીનું ઉત્સર્જન કરે છે. આ હીટર અવકાશ મિશનનો આવશ્યક ભાગ છે જે પ્લુટોનિયમ અથવા પોલોનિયમના કિરણોત્સર્ગી સંસ્કરણોના કુદરતી સડો દ્વારા ઉત્પન્ન થતી ગરમીને વિદ્યુત શક્તિમાં રૂપાંતરિત કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">