AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના આ શહેરોમાં રહે છે ધન કુબેરો, અમદાવાદ કે લખનઉ એવા શહેર છે કે જેનો આમાં સમાવેશ નથી

દિલ્હી અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:56 PM
Share
કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. ધનકુબેર દેશના આ શહેરોમાં સૌથી વધારે રહે છે, પરંતુ આમાંથી કોઇ એક પણ અમદાવાદ-લખનૌમાં જેવા પ્રખ્યાત શહેરમાં નથી રહેતા (Photo: Getty)

કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. ધનકુબેર દેશના આ શહેરોમાં સૌથી વધારે રહે છે, પરંતુ આમાંથી કોઇ એક પણ અમદાવાદ-લખનૌમાં જેવા પ્રખ્યાત શહેરમાં નથી રહેતા (Photo: Getty)

1 / 6
હેનલી એન્ડ પાર્ટનર્સે પણ ભારતીય અબજોપતિઓ વિશે એક તાજો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ ભારતના કયા શહેરોમાં કેટલા અબજોપતિઓ રહે છે તેના વિશે છે. આ રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.(Photo: Getty)

હેનલી એન્ડ પાર્ટનર્સે પણ ભારતીય અબજોપતિઓ વિશે એક તાજો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ ભારતના કયા શહેરોમાં કેટલા અબજોપતિઓ રહે છે તેના વિશે છે. આ રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.(Photo: Getty)

2 / 6
ધનવાન લોકો કે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે કે 1000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેઓને સેન્ટીમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 HNWIs (High-Net-Worth Individual) રહે છે.(Photo: Getty)

ધનવાન લોકો કે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે કે 1000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેઓને સેન્ટીમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 HNWIs (High-Net-Worth Individual) રહે છે.(Photo: Getty)

3 / 6
 દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ  ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

4 / 6
ભારતની સિલિકોન વેલી  (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

ભારતની સિલિકોન વેલી (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

5 / 6
સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda

સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda

6 / 6

 

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">