India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ

India-EU Relations: આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ
EU-India Image Credit source: Twitter MEA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:34 PM

સોમવારે ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula Von Der Leyen) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે વાતચીત થઈ હતી. બંને વચ્ચે યોજાયેલી બેઠકમાં ભારત અને યુરોપ વચ્ચે વેપાર, ટેકનિકલ સહયોગ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે વેપાર વધારવા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે એક વિશેષ પરિષદની રચના કરવામાં આવી છે. તેને India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (India-EU Trade And Technology Council) નામ આપવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારત તેના કોઈપણ ભાગીદારો સાથે વેપાર અને તકનીકી પરિષદની સ્થાપના કરવા માટે સંમત થયું છે.

યુરોપિયન યુનિયન માટે પણ આ બીજી વખત છે કે તેણે આવી કાઉન્સિલની રચના કરી છે. આ પહેલા યુરોપિયન યુનિયન દ્વારા યુએસ સાથે મળીને આ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

વ્યૂહાત્મક ભાગીદારીની જરૂર છે

બંને પક્ષોના સંયુક્ત નિવેદન જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે “ઝડપથી બદલાતા રાજકીય વાતાવરણને કારણે બંને પક્ષો વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી જરૂરી છે. બંને પક્ષો આના પર સંમત થયા છે. આ વેપાર અને તકનીકી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને યુરોપની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે સંબંધિત રાજકીય નિર્ણયો અને તકનીકી ભાગીદારી માટે જરૂરી પાયો પૂરો પાડવાનો છે. આ સાથે ભારત અને યુરોપીયન અર્થતંત્રોના વિકાસ માટે તમામ ક્ષેત્રોમાં ફોલોઅપને રાજકીય સ્તરે લઈ જવાનું પણ તેનું કામ હશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બંને પક્ષો હાલમાં રાજનૈતિક સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વર્તમાન પડકારો પર સાથે મળીને કામ કરવા અને રાજકીય વિકાસ પર સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા છે. India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલની રચના એ બંને બાજુના લોકોના ભલા માટે વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળનું પગલું છે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ભારત આવ્યા છે

ભારતની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ઉર્સુલા લેયેને એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ (TERI) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ટકાઉ, પ્રગતિશીલ અને સમાન તક ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યુરોપિયન યુનિયન અને ભારતના રાજકીય એજન્ડામાં જળવાયુ પરિવર્તન અને જૈવવિવિધતાના મુદ્દાઓ ટોચ પર છે.

આ પણ વાંચો: Russia Ukraine War: અમેરિકાના વિદેશ-સંરક્ષણ પ્રધાનની કિવની ‘ગુપ્ત’ મુલાકાત, યુક્રેનને 30 કરોડ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત

આ પણ વાંચો: હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">