Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી પડશે. જાહ્નવી કપૂરે કહ્યું છે કે હવે ફેન્સ ચેન્નાઈમાં શ્રીદેવીના ઘરે રહી શકશે. અને આ માટે કેટલાક ચાહકોએ પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત
Sridevi Chennai house
Follow Us:
| Updated on: May 04, 2024 | 7:03 PM

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ઘણો સમય થઈ ગયો છે. મૃત્યુ સમયે તે ફિલ્મોમાં સક્રિય હતી અને સારું કામ કરતી હતી. હવે તેમની ગેરહાજરીમાં તેમની પુત્રી જાહ્નવી કપૂર ફિલ્મો કરી રહી છે અને સારું નામ કમાઈ રહી છે. આ સિવાય અભિનેત્રી તેની માતાના ચાહકોનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. એટલા માટે તેણે હવે શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર કરી છે. વાસ્તવમાં, Airbnb સાથે જોડાણ કરીને, જાહ્નવીએ તેની માતા શ્રીદેવીનું સપનું પૂરું કર્યું છે.

તેની માતાનું સ્વપ્ન તેના ઘરને હોટલમાં ફેરવવાનું હતું. પરંતુ તે સમયે થઈ શક્યું નહીં. પરંતુ હવે જાહ્નવી કપૂર અને બોની કપૂરે મળીને શ્રીદેવીનું આ સપનું પૂરું કર્યું છે. અને આ ઘરને લોકોના રહેવા માટે ખુલ્લુ મુક્યું છે પણ તેમાં એક શર્ત મુકવામાં આવી છે ચાલો જાણીએ શું છે આ શરત

જ્હાન્વીએ મુકી આ શરત

અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ હોટલને લઈને ચાહકોને ખાસ વિનંતી કરી હતી. તેણે કહ્યું- કે તમે આ ઘરમાં રહી શકો છો પણ કૃપા કરીને કંઈપણ વસ્તુની ચોરી ન કરતા. અમને અમારા ચાહકો પર પૂરો વિશ્વાસ છે. અમને Airbnb પર ઘણો વિશ્વાસ છે અને તેમની સાથે મળીને અમે તેને વધુ આગળ લઈ જવા માંગીએ છીએ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હવે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મમાં જોવા મળશે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

જ્હાન્વીએ શું લખ્યું?

આ ખુશખબર શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કહ્યું- જ્યાં સુધી અમને યાદ છે, અમે તે ઘરમાં માતાના ઘણા જન્મદિવસની ઉજવણી કરી છે. મારા અને પિતાનો જન્મદિવસ પણ આ ઘરમાં ઉજવવામાં આવ્યો છે. પરંતુ માતાના ગયા પછી રિનોવેશનના કામને કારણે અમે તે ઘરમાં વધુ રહી શક્યા નહીં. જ્યારે પણ પપ્પા આવતા ત્યારે કહેતા કે મારે શ્રીની ઈચ્છા પૂરી કરવી છે. રિનોવેશનનું કામ પૂરું થયું ત્યારે અમે ફરીથી ત્યાં પાપાનો જન્મદિવસ ઉજવ્યો. પપ્પાએ તેમનો જન્મદિવસ યોગ્ય રીતે ઉજવ્યો ન હતો. પરંતુ તે જન્મદિવસ પર તે ખૂબ જ ખુશ હતો.

આ પણ વાંચો : Heeramandi cast fees : સંજય લીલી ભણસાલીની “હિરામંડી”માં કોણે કેટલી લીધી ફી? જાણો અહીં

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">