શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી પડશે. જાહ્નવી કપૂરે કહ્યું છે કે હવે ફેન્સ ચેન્નાઈમાં શ્રીદેવીના ઘરે રહી શકશે. અને આ માટે કેટલાક ચાહકોએ પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત
Sridevi Chennai house
Follow Us:
| Updated on: May 04, 2024 | 7:03 PM

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ઘણો સમય થઈ ગયો છે. મૃત્યુ સમયે તે ફિલ્મોમાં સક્રિય હતી અને સારું કામ કરતી હતી. હવે તેમની ગેરહાજરીમાં તેમની પુત્રી જાહ્નવી કપૂર ફિલ્મો કરી રહી છે અને સારું નામ કમાઈ રહી છે. આ સિવાય અભિનેત્રી તેની માતાના ચાહકોનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. એટલા માટે તેણે હવે શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર કરી છે. વાસ્તવમાં, Airbnb સાથે જોડાણ કરીને, જાહ્નવીએ તેની માતા શ્રીદેવીનું સપનું પૂરું કર્યું છે.

તેની માતાનું સ્વપ્ન તેના ઘરને હોટલમાં ફેરવવાનું હતું. પરંતુ તે સમયે થઈ શક્યું નહીં. પરંતુ હવે જાહ્નવી કપૂર અને બોની કપૂરે મળીને શ્રીદેવીનું આ સપનું પૂરું કર્યું છે. અને આ ઘરને લોકોના રહેવા માટે ખુલ્લુ મુક્યું છે પણ તેમાં એક શર્ત મુકવામાં આવી છે ચાલો જાણીએ શું છે આ શરત

જ્હાન્વીએ મુકી આ શરત

અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ હોટલને લઈને ચાહકોને ખાસ વિનંતી કરી હતી. તેણે કહ્યું- કે તમે આ ઘરમાં રહી શકો છો પણ કૃપા કરીને કંઈપણ વસ્તુની ચોરી ન કરતા. અમને અમારા ચાહકો પર પૂરો વિશ્વાસ છે. અમને Airbnb પર ઘણો વિશ્વાસ છે અને તેમની સાથે મળીને અમે તેને વધુ આગળ લઈ જવા માંગીએ છીએ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હવે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મમાં જોવા મળશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

જ્હાન્વીએ શું લખ્યું?

આ ખુશખબર શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કહ્યું- જ્યાં સુધી અમને યાદ છે, અમે તે ઘરમાં માતાના ઘણા જન્મદિવસની ઉજવણી કરી છે. મારા અને પિતાનો જન્મદિવસ પણ આ ઘરમાં ઉજવવામાં આવ્યો છે. પરંતુ માતાના ગયા પછી રિનોવેશનના કામને કારણે અમે તે ઘરમાં વધુ રહી શક્યા નહીં. જ્યારે પણ પપ્પા આવતા ત્યારે કહેતા કે મારે શ્રીની ઈચ્છા પૂરી કરવી છે. રિનોવેશનનું કામ પૂરું થયું ત્યારે અમે ફરીથી ત્યાં પાપાનો જન્મદિવસ ઉજવ્યો. પપ્પાએ તેમનો જન્મદિવસ યોગ્ય રીતે ઉજવ્યો ન હતો. પરંતુ તે જન્મદિવસ પર તે ખૂબ જ ખુશ હતો.

આ પણ વાંચો : Heeramandi cast fees : સંજય લીલી ભણસાલીની “હિરામંડી”માં કોણે કેટલી લીધી ફી? જાણો અહીં

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">