AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ મુદ્દે PM મોદીએ મોહમ્મદ યુનુસને શું કહ્યુ? શું હવે આ અત્યાચારો અટકશે?

બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન PM મોદીએ બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ સાથે અલગથી મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું ચર્ચા થઈ. શું બાંગ્લાદેશના હિંદુઓ વિશે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? શું બાંગ્લાદેશ હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું બંધ કરશે કે કેમ? શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેશે?

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ મુદ્દે PM મોદીએ મોહમ્મદ યુનુસને શું કહ્યુ? શું હવે આ અત્યાચારો અટકશે?
| Updated on: Apr 07, 2025 | 7:33 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ મોહમ્મદ યુનુસની મુલાકાત આ સમયે ભારતીય ઉપખંડ અને તેના પાડોશી દેશો વચ્ચે ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસ, જે ભારત વિરુદ્ધ વાતો કરવા માટે અને ભારત વિરુદ્ધ નીતિઓ બનાવવા માટે, ભારત વિરુદ્ધ નિવેદનો કરાવવા માટે સુર્ખીઓમાં છે. આવામાં ભારતના પ્રધાનમંત્રીની તેમની સાથે મુલાકાત ચર્ચાનો વિષય બની ગઈ છે. ચર્ચાનો વિષય એટલા માટે કે મોદીએ યુનુસ મળવું જોઈએ કે નહીં તે મોટો સવાલ છે. મોટો સવાલ એ ઉભો થયો છે કે પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત કેટલી જરૂરી હતી? શું તેમની મુલાકાત એટલી જરૂરી હતી કે ભારતે પોતાના હિતોને કિનારે રાખીને મુલાકાત કરી લીધી. ‘અમે ગાર્ડિયન ઓફ ઈન્ડિયન ઓશિયન’- યુનુસ યુનુસે ભારત વિરુદ્ધ તાજેતરમાં ચીનમાં જઈને નિવેદન આપ્યું હતું કે અમે ગાર્ડિયન ઑફ ઈન્ડિયન ઓશિયન છીએ અથવા...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">