AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજય દેવગણની આટલી ફિલ્મોએ કરી છે 100 કરોડથી વધુની કમાણી, જાણો કઈ કઈ છે ફિલ્મ

અજય દેવગન બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સામેલ છે. અજયે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેને એમ જ બોલિવૂડનો સિંઘમ કહેવામાં નથી કહેવામાં આવતો. અભિનેતાના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. ફૂલ ઔર કાંટે ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારા અજયનો 2 એપ્રિલે તેનો 53મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 3:58 PM
Share

અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આજે અમે તમને અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તાનાજીઃ ધ અનસંગ વોરિયર - આ ફિલ્મમાં તાનાજી તરીકે અજય દેવગનને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સૈનિક તાનાજી માલુસુરના જાબાનજી પર આધારિત હતી. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 279 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આજે અમે તમને અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તાનાજીઃ ધ અનસંગ વોરિયર - આ ફિલ્મમાં તાનાજી તરીકે અજય દેવગનને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સૈનિક તાનાજી માલુસુરના જાબાનજી પર આધારિત હતી. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 279 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

1 / 8
સૂર્યવંશી-રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 5 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી. કોરોના બાદ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 260 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અજય દેવગન બે સુપરસ્ટાર હતા.

સૂર્યવંશી-રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 5 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી. કોરોના બાદ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 260 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અજય દેવગન બે સુપરસ્ટાર હતા.

2 / 8

ગોલમાલ અગેઈન - ગોલમાલ અગેઈનનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. આ ફિલ્મ ગોલમાલ સિરીઝનો ચોથો ભાગ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 205.69 કરોડની કમાણી કરી હતી.

ગોલમાલ અગેઈન - ગોલમાલ અગેઈનનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. આ ફિલ્મ ગોલમાલ સિરીઝનો ચોથો ભાગ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 205.69 કરોડની કમાણી કરી હતી.

3 / 8
ટોટલ ધમાલ - આ ફિલ્મ ધમાલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. જેનું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ એક કોમેડી ફિલ્મ હતી. જેમાં દર્શકોએ અજય દેવગનને ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 154 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

ટોટલ ધમાલ - આ ફિલ્મ ધમાલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. જેનું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ એક કોમેડી ફિલ્મ હતી. જેમાં દર્શકોએ અજય દેવગનને ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 154 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

4 / 8

સિંઘમ રિટર્ન્સ - આ એક્શનથી ભરપૂર ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કરીના કપૂર હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 140.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સિંઘમ રિટર્ન્સ - આ એક્શનથી ભરપૂર ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કરીના કપૂર હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 140.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

5 / 8
સન ઑફ સરદાર - આ ફિલ્મ એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ મરિયાદા રામન્નાની રિમેક હતી. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 105 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

સન ઑફ સરદાર - આ ફિલ્મ એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ મરિયાદા રામન્નાની રિમેક હતી. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 105 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

6 / 8

રેઇડ - આ ફિલ્મ ભ્રષ્ટાચારના કાળા નાણામાંથી પોતાનો બંગલો બનાવવા અને પછી તે બંગલાની દિવાલો, છત અને જમીનમાં કાળું નાણું છુપાવવા પર આધારિત હતી. આમાં અજય દેવગન તેની ટીમ સાથે તે ઘરમાં રેઈડ પાડે છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

રેઇડ - આ ફિલ્મ ભ્રષ્ટાચારના કાળા નાણામાંથી પોતાનો બંગલો બનાવવા અને પછી તે બંગલાની દિવાલો, છત અને જમીનમાં કાળું નાણું છુપાવવા પર આધારિત હતી. આમાં અજય દેવગન તેની ટીમ સાથે તે ઘરમાં રેઈડ પાડે છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

7 / 8
શિવાય - અજય દેવગન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ હતી. ફિલ્મના સુંદર દ્રશ્યોએ છેલ્લી ઘડી સુધી દર્શકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મે સિનેમાઘરોમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. (Edited By-Meera Kansagara)

શિવાય - અજય દેવગન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ હતી. ફિલ્મના સુંદર દ્રશ્યોએ છેલ્લી ઘડી સુધી દર્શકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મે સિનેમાઘરોમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. (Edited By-Meera Kansagara)

8 / 8
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">