AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરૂઆતમાં લોકોએ બબીતાના કેરેક્ટરમાં મુનમુન દત્તાને પસંદ કરી ન હતી, તારક મહેતા સિવાય એક્ટ્રેસ કોઇ પ્રોજેક્ટમાં જોવા મળી નથી

મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:08 AM
Share
બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સૌથી જૂની અભિનેત્રીઓમાંની એક છે. શોમાં  બબીતા ​​જી પર જેઠાલાલનું દિલ તો આવી જ ગયુ છે, પરંતુ ઘણા ચાહકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અભિનેત્રી માત્ર તારક મહેતા શોમાં જ કેમ જોવા મળે છે, જાણો છો?

બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સૌથી જૂની અભિનેત્રીઓમાંની એક છે. શોમાં બબીતા ​​જી પર જેઠાલાલનું દિલ તો આવી જ ગયુ છે, પરંતુ ઘણા ચાહકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અભિનેત્રી માત્ર તારક મહેતા શોમાં જ કેમ જોવા મળે છે, જાણો છો?

1 / 6
મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું.

મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું.

2 / 6
અહેવાલો અનુસાર, મુનમુન દત્તાએ વર્ષ 2008માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધો ખૂબ જ પીડાદાયક હતા કારણ કે અરમાને તેમને મારવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવી પડી હતી. આ સંબંધને કારણે અભિનેત્રીની કારકિર્દીને પણ ઘણી અસર થઈ હતી.

અહેવાલો અનુસાર, મુનમુન દત્તાએ વર્ષ 2008માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધો ખૂબ જ પીડાદાયક હતા કારણ કે અરમાને તેમને મારવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવી પડી હતી. આ સંબંધને કારણે અભિનેત્રીની કારકિર્દીને પણ ઘણી અસર થઈ હતી.

3 / 6
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ તેને આ સિરિયલ સિવાય અન્ય કોઇ ખાસ વિકલ્પ મળ્યા નથી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ તેને આ સિરિયલ સિવાય અન્ય કોઇ ખાસ વિકલ્પ મળ્યા નથી.

4 / 6
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.તેના દરેક ફોટા પર લોકો નફરતી કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ કલાકાર કહીએ તો ખોટું નહીં હોય.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.તેના દરેક ફોટા પર લોકો નફરતી કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ કલાકાર કહીએ તો ખોટું નહીં હોય.

5 / 6
બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ બબીતા ​​જી નીકળી જાય છે.

બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ બબીતા ​​જી નીકળી જાય છે.

6 / 6
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">