AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રકૃતિને બચાવીને ઉજવો ઈકો ફ્રેન્ડલી દિવાળી, પ્રકાશના તહેવારને આ ખાસ રીતે મનાવો

Eco Friendly Diwali: દિવાળી આનંદ, પ્રકાશ અને પોઝિટિવ એનર્જીનો તહેવાર છે. જો તેને ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવીએ, તો તે પ્રકૃતિ અને આપણાં સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક બને છે. અહીં કેટલીક રીતો છે કે કેવી રીતે ઈકો-ફ્રેન્ડલી દિવાળી ઉજવી શકાય.

| Updated on: Oct 14, 2025 | 2:01 PM
Share
પરંપરાગત દીવડા, મીણબતી અને LED લાઇટનો ઉપયોગ કરો: ચાઈનીઝ ઇલેક્ટ્રિક લાઇટની જગ્યાએ માટીના દીવડા પ્રયોગ કરો. તેલ અથવા ઘીના દીવડા પ્રકાશ સાથે પોઝિટિવ એનર્જી ફેલાવે છે. LED લાઇટ્સ વીજળી ઓછી વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે.

પરંપરાગત દીવડા, મીણબતી અને LED લાઇટનો ઉપયોગ કરો: ચાઈનીઝ ઇલેક્ટ્રિક લાઇટની જગ્યાએ માટીના દીવડા પ્રયોગ કરો. તેલ અથવા ઘીના દીવડા પ્રકાશ સાથે પોઝિટિવ એનર્જી ફેલાવે છે. LED લાઇટ્સ વીજળી ઓછી વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે.

1 / 7
ઈકો-ફ્રેન્ડલી ભેટો આપો: પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ હેન્ડમેડ વસ્તુઓ, જ્યુટ બેગ, પ્લાન્ટ્સ, ઓર્ગેનિક ચૉકલેટ્સ જેવી ભેટો આપો. રીસાયકલ પેપર રેપિંગ કરો, ચમકદાર પ્લાસ્ટિક રેપર્સથી બચો.

ઈકો-ફ્રેન્ડલી ભેટો આપો: પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ હેન્ડમેડ વસ્તુઓ, જ્યુટ બેગ, પ્લાન્ટ્સ, ઓર્ગેનિક ચૉકલેટ્સ જેવી ભેટો આપો. રીસાયકલ પેપર રેપિંગ કરો, ચમકદાર પ્લાસ્ટિક રેપર્સથી બચો.

2 / 7
સ્વદેશી સજાવટ કરો: ફૂલ, પાન, રંગોળી જેવી કુદરતી સજાવટનો ઉપયોગ કરો. રંગોળી માટે કુદરતી રંગો (હળદર, મેથી, ચંદન, હિબીસ્કસ પાવડર વગેરે) નો ઉપયોગ કરો.

સ્વદેશી સજાવટ કરો: ફૂલ, પાન, રંગોળી જેવી કુદરતી સજાવટનો ઉપયોગ કરો. રંગોળી માટે કુદરતી રંગો (હળદર, મેથી, ચંદન, હિબીસ્કસ પાવડર વગેરે) નો ઉપયોગ કરો.

3 / 7
ધુમાડા અને અવાજથી બચો: ફટાકડાં ન ફોડો અથવા જો ફોડવા હોય તો “ગ્રીન ક્રેકર્સ” પસંદ કરો. બાળકોને સમજાવો કે શાંતિ અને સ્વચ્છ હવા જ સાચો આનંદ આપે છે.

ધુમાડા અને અવાજથી બચો: ફટાકડાં ન ફોડો અથવા જો ફોડવા હોય તો “ગ્રીન ક્રેકર્સ” પસંદ કરો. બાળકોને સમજાવો કે શાંતિ અને સ્વચ્છ હવા જ સાચો આનંદ આપે છે.

4 / 7
ઘરેલું ખોરાક બનાવો: બજારના જંક ફૂડની જગ્યાએ ઘરેલું મીઠાઈ અને નાસ્તો બનાવો. જો શક્ય હોય તો બચેલ ખોરાક ગરીબોને વહેંચો.

ઘરેલું ખોરાક બનાવો: બજારના જંક ફૂડની જગ્યાએ ઘરેલું મીઠાઈ અને નાસ્તો બનાવો. જો શક્ય હોય તો બચેલ ખોરાક ગરીબોને વહેંચો.

5 / 7
સફાઈ અભિયાનમાં ભાગ લો: દિવાળીની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક અલગ કરો અને રીસાયકલ કરો. તમારા વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લો.

સફાઈ અભિયાનમાં ભાગ લો: દિવાળીની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક અલગ કરો અને રીસાયકલ કરો. તમારા વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લો.

6 / 7
વૃક્ષારોપણ અથવા ડોનેશન કરો: દિવાળી પર એક નવું વૃક્ષ રોપો. તેને સારી રીતે ઉછેરો અને ધ્યાન રાખો.

વૃક્ષારોપણ અથવા ડોનેશન કરો: દિવાળી પર એક નવું વૃક્ષ રોપો. તેને સારી રીતે ઉછેરો અને ધ્યાન રાખો.

7 / 7

દિવાળી એ, દીવાઓ સાથે સંકળાયેલો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ માન્યતા અનુસાર, આ પર્વ અંધકાર પર પ્રકાશની જીત અને જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિની કામના સાથે જોડાયેલો છે. દિવાળી અથવા દીપાવલી સાથે પાંચ તહેવારો સંકળાયેલા છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને કાળી ચતુર્દશી, દીપાવલી, ગુજરાતીઓનુ બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં લાભ પાંચમના રોજ વેપાર-ઉદ્યોગ, ધંધા રોજગાર કરનારા મૂહર્ત કરીને તેમનો વ્યવસાય શરૂ કરે છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">