Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
Wheat Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 11:10 AM

પંજાબ કૃષિ યુનિવર્સિટીએ (Punjab Agriculture University) ઘઉંની એવી જાત વિકસાવી છે, જેના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થશે. તેથી હવે ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો ઘઉંનો (Wheat) લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરશે. આ સાથે હૃદય રોગથી પીડિત દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. ભારતમાં 13 લાખથી વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે.

રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વજન પણ ઘટશે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ઘઉંની આ જાતને PW RS-1 નામ આપવામાં આવ્યું છે. તેનું સેવન કરવાથી ધીમે ધીમે શરીરમાં ગ્લુકોઝ બનશે. આ સાથે પાચનક્રિયા પણ ધીરે ધીરે થશે. આ રીતે ખાંડને નિયંત્રિત કરી શકાય છે. આ ઘઉંની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછું ખાવાથી જ પેટ ભરાશે અને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. જે વ્યક્તિ 6 રોટલી ખાય છે તેનું પેટ માત્ર 3 રોટલીથી જ ભરાય છે. આ રીતે રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વ્યક્તિનું વજન પણ ઘટશે, જેના કારણે તે સ્વસ્થ રહેશે.

ઘઉં આ જાતની ખેતીથી ખેડૂતોની આવક વધશે

યુનિવર્સિટીના મુખ્ય ઘઉં બ્રીડર અચલા શર્માએ આ જાત વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘઉં નવી જાત છે. તેની ખેતીથી ખેડૂતોની આવક તો વધશે જ, તેની સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે PW RS-1 માં કુલ સ્ટાર્ચનું પ્રમાણ ઘઉંની અન્ય જાતોની તુલનામાં 66-70 ટકા જેટલું છે, પરંતુ તેમાં 30.3 ટકા પ્રતિરોધક સ્ટાર્ચ સામગ્રી છે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હોળી પહેલા તેની લણણી કરી શકાશે.

આ પણ વાંચો : Farming: આ રાજ્યમાં ખજૂરની ખેતી કરતા ખેડૂતોનું નસીબ બદલાઇ ગયું, આવી રીતે કરી ખેતી

વૈજ્ઞાનિકોએ બીટ-ધ-હીટ સોલ્યુશન હેઠળ ઘઉં વાવવા માટે ઘઉંની આ જાતો વિકસાવી છે. ખેડૂતો સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઘઉંની વાવણી કરે છે, પરંતુ આ જાતોની ખેતી 20 ઓક્ટોબરથી શરૂ કરી શકાય છે. આ ત્રણ જાતોમાંથી પ્રથમ જાતનું નામ HDCSW-18 છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">